SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૩) ઇંદ્રજાલ સમ દેખ જગ,નિજ અનુભવ રૂચિ લાત, અન્ય વિષયમેં જાત યદિ, તો મનમેં પછતાત. ૩૯ (૪૦) આત્મઅનુભવના ચિહ્ન :- . નિર્જનતા આદર કરત, એકાંત સવાસ વિચાર; નિજ કારજવશ કુછ કહે, ભૂલજાત ઉસ બાર. ૪૦ (૪૧) યોગીની અવસ્થાના બીજા ચિહ્ન : દેખતભી દેખત નહીં, બોલતા બોલત નાહિં, દઢ પ્રતીતિ આતમ ભઈ, ચાલતા ચાલત નાહિ. ૪૧ (૪૨) યોગીના બીજા લક્ષણ : ક્યા કૈસા કિસકા કિસસે, કહાં યહ આતમરામ; તજ વિકલ્પ નિજ દેહ ન જાને યોગી નિજ વિશ્રામ. ૪૨ (૪૩) આવી અવસ્થા કેવી રીતે થવી સંભવે છે ? તેનું સમાધાન આચાર્ય કરે છે. જો જામેં વસતા રહે, સો તામેં રૂચિ પાય; જો જામેં રમ જાત હૈ, સો તા તજ નહિ જાય. ૪૩ (૪૪) યોગીના ભાવ બીજી તરફ પ્રવર્તતા નથી તેથી કેવા પ્રકારના થઈ જાય છે તેનો ખુલાસો. વસ્તુ વિશેષ વિકલ્પકો-નહિ કરતા મતિમાન; સ્વાત્મ નિષ્ઠતાસે છુટત, નહિ બંધત ગુણવાન. ૪૪ (૪૫) આવા યોગાભ્યાસની આચાર્ય પ્રેરણા કરે છે. પર પર તાતેં દુઃખ હો, નિજ નિજ હી સુખદાય; મહાપુરુષ ઉદ્યમ કિયા, નિજ હિતાર્થ મન લાય. ૪૫ (૪૬) પરદ્રવ્યમાં અનુરાગ કરવાથી કેવા કેવા દોષ થાય છે તે આચાર્ય જણાવે છે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy