SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-ભ્રમાવેશ, રસસંરક્ષ્મ, ૩-પોક, અને ૪-હૃતસ્કૃતિ -આ ચાર પ્રકારનો અપસ્માર નામનો રોગ એ ભયંકર છે, એમ જાણવા યોગ્ય છે.” ૫- તPI- birmયું birmઘંની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે "तथा काणियं ति अक्षिरोग, स च द्विधा-गर्भ-गंतस्योत्पद्यते जातस्य च, तत्र गर्भस्थस्य द्रष्टिभागम-प्रतिपन्नं तेजो जात्यन्धं करोति, तदेवैकाक्षिगतं काणं विधत्ते, तदेव रक्तानुगतं रक्ताक्षं पित्तानुगतं पिङ्गाक्षं श्लेष्मानुगतं शुक्लाक्षं वातानुगतं विकृताक्षं, जातस्य च वातादिजनितोडभिप्यन्दो भवति, तर 111 च्च सर्वे रोगाः प्रादुत्यन्तोति, उक्तं च" __“वातात्त्तिात्कफाद्रक्ता-दभियन्दश्चतुर्विधः । TI[ Mતે વોર: સર્વનામથot; //// “તથા કાણિયું એટલ આંખોનો રોગ. એ આંખોનો રોગ બે પ્રકારે છે : એટલે ૧-ગર્ભમાં રહેલાને પણ ઉત્પન્ન થાય છે, અને ર-જમ્યા પછી પણ થાય છે.” તે બે પૈકીની પ્રથમ અવસ્થામાં એટલે કે-ગર્ભમાં રહેલાને જો એ રોગ થાય, તો તેને અનેક પ્રકારનો એ રોગ થાય છે : એટલે કે ૧- દ્રષ્ટિભાગ ઉપર પ્રાપ્ત નહિ થયેલું તેજ તેને જાલંધ એટલે જન્મથી માડીનેજ અંધ બનાવે છે. ૨- એજ તેજ જો એક આંખમાં ગયેલું હોય તો તેને કાણો બનાવે છે. ૩- તે જ તેજ જો લોહી સાથે મળી જાય તો તેને લાલ આંખવાળો બનાવે છે. ૪- તે જ તેજ જો પિત્તની સાથે મળી ગયું હોય, તો તેને પાળી આંખોવાળો બનાવે છે. ૫- તે જ તેજ જો શ્લેષ્મની સાથે મળી ગયું હોય, તો તેને ધોળી આંખોવાળો બનાવે છે, અને ૬-તે જ તેજ જો વાયુની સાથે મળી ગયું હોય, તો તેને વિકૃત આંખોવાળો બનાવે છે. અને બીજી અવસ્થામાં એટલે કે-જમ્યા પછી જો એ રોગ થાય, તો તેને વાતાદિકથી અભિષ્કન્દ નામનો એક નેત્રરોગ થાય છે અને તેનાથી સઘળાય રોગો પ્રગટ થાય છે, કહ્યું છે કે પ્રાયઃ કરીને નેત્રોના સર્વ રોગોને કરનાર ભયંકર અભિષ્યન્દ વાતથી, પિત્તથી, કફથી અને રક્તથી એમ ચાર પ્રકારનો થાય છે.” ह-तथा झिमियं તથા હિમચંની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે"तथा-झिामियं ति जाइयता सर्वशरीरावयवानाभवशित्वमिति' “તથા “મિર્ચ એટલે જાગ્રતા, એના યોગે શરીરના સઘળાય અવયવોમાં એવી જાડ્યતા આવે છે કે-જેથી તે શરીરનાં સઘળાંય અવયવો શરીરના સ્વામિની આધીનતામાં નથી રહેતાં, અર્થાત્ તે રોગવાળો આત્મા પોતાના શરીર ઉપર પોતાનો કાબુ રાખી શકતો નથી.” Page 153 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy