SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પરમપૂજ્ય પૂભુશ્રીજીના છૂટક બોધવચનો નિકટ મોક્ષના કારણો હું બઘાને સમજ પડે તેવું વંચાશે, વાર્તા આવશે. પણ લક્ષ રાખવો સત્પરુષો પ્રત્યે અને તેમના અનુયાયી પ્રત્યે, તમને કે હું તો આત્મા, સાંભળું છું. લક્ષ ત્યાં રાખવાનો છે. અમને ભક્તિભાવવાળું વર્તન હોય તો નિકટ મોક્ષ છે. અને -પ્ર.બો.નો.નં.૨ (પૃ.૧૫૦) તેથી વિપરીત વર્તન હોય તો બંઘન છે. આ અનંતાનુબંધીનું ભૂંડામાં ભંડો દેહ કારણ છે. - પ્ર.બોઘની નોટ નં.૨ (પૃ.૩૩૪) પ્રભુશ્રી કહે - રાજાએ પૂછ્યું ભૂંડામાં ભૂંડું શું? પ્રસ્થાન શબ્દ શબ્દ આત્મા દેખાવો જોઈએ : કહે: વિષ્ટા. ત્યારે અન્નદેવ બોલી ઊઠ્યાં – ખોટી વાત છે. હું તો ડૉ. ફોજદાર એક દહાડા માટે આવ્યા હતા. તેમને સુંદર દૂથપાક હતો; પણ શરીરને લઈને બગડી ગયો છું; માટે ૧૧૧ ૯ પ્રભુશ્રીજીએ કહેલું આત્મસિદ્ધિ વાંચતા શબ્દ શબ્દ આત્મા દેખાવો : દેહ તે જ ભૂંડામાં ભૂંડો છે. - પ્રભુશ્રીનો બોઘ નો.નં.૩ (પૃ.૩૫૪) જોઈએ તેવું કરવું. પ્ર.બો.નો.નં.૨ (પૃ.૧૬૪) સપુરુષ કેમ ઓળખાય? કુશાસ્ત્રનું વાંચન ઝેરરૂપ પ્રભુશ્રીજીએ ફૂલાભાઈને પૂછ્યું – સત્પરુષની પરીક્ષા સર્પના મોંમાંથી લાળ પડે તો તે ઝેર છે તેમ કુશાસ્ત્રનું કેવી રીતે થાય? વાંચન-શ્રવણ ઝેરરૂપ છે. -.બો.નો.નં.૨ (પૃ.૩૦૯) ત્યારે ફૂલાભાઈએ કહ્યું – બાપા! લોહચુંબકની પેઠે આકર્ષણ થાય છે. સંદેશર જવું હોય અને અહીં આવી જવાય. પગથિયા ગણ્યા તો ૭૨ જ હતા એક વખત બળદ ખોવાઈ ગયેલો. તે ખોળવા જતાં નડિયાદ કાવિઠાવાળા આપની પાસે અવાયું. ખેતરમાં જવું હોય અને અહીં આવતું શ્રી દલપતભાઈ રહેવાય છે. એ ઉપરથી અમે તો જાણીએ કે આ સાચું છે. વળી આશ્રમમાં દરવાજા કશીભાઈએ કહ્યું કે સંસાર ભાવ મોળો પડે તે ઉપરથી જણાય કે ઉપરની દેરી ઉપર આ સાચું છે. - પ્ર.બો.નો.નં.૪ (પૃ.૬૦) થી ઊતરતા, આજે એમની પાસે જશો તો ભૂત ભરાવી દેશે પ્રભુશ્રીજીને વાત કરી કે - સસ્તા સાહિત્યનું પુસ્તક વંચાતા તેમાં લખ્યું હતું કે ૧. મુમુક્ષુ: સિદ્ધપુરના ગોદડ પારેખ જણાવતા કે આપને મોક્ષને માટે ૭૨ પગથિયાં છે.ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું આ દેરીના મળ્યા પછી આપે હૃદયમાં ચકલું ઘાલી દીધું છે, તે ફડફડ થયા જ (દરવાજા ઉપરની) કેટલા પગથિયાં છે? ગયા તો ૭૨ જ કરે છે. પહેલાં તો ખાતા અને નિરાંતે ઊંઘતા પણ હવે તો કંઈ હતા. - પ્ર.બો.નો.નં.૩ (પૃ.૬) ચેન પડતું નથી. પ્રભુશ્રી : એમ જ છે. અમને કૃપાળુદેવ મળ્યા પછી શ્રદ્ધારૂપ સમકિત તો જોઈશે બધા મુનિઓ અમારા સંબંથી વાત કરતા કે એમની પાસે જશો એક આંધળો હતો તેને ખેલ જોવાનું મન થયું. બધાને તો ભૂત ભરાવી દેશે; એમના શબ્દોય કાને ન આવવા દેવા, નહીં કહે મને લઈ જાઓ. બધા કહે તું શું જોશે? આંધળાએ કહ્યું તમે તો ચોટ લાગી જ જાણવી. ગોદો મારજો હું પણ હસીસ. ખેલ થયો. બઘા હસ્યા પણ ગોદો ૨. મુમુક્ષુ : હજી અમદાવાદમાં એમ જ કહેવાય છે કે આવેલો નહીં તેથી તે હસ્યો નહીં. પછી એક જણાએ ગોદો માર્યો આપને મળે છે તેમને ભૂત વળગ્યું જ જાણો. ત્યારે તે એકલો હસવા લાગ્યો. માટે આંખ જોઈશે. (શ્રદ્ધારૂપી પ્રભુશ્રી : એમ જ છે. શું થાય છે તે આપણને શી ખબર આંખ જોઈશે) સમકિતની વાત આવી. તે કેવળજ્ઞાનને કહે છે કે પડે? પણ કેટલાંય કર્મની નિર્જરા થાય છે, કર્મની કોડ ખપે છે, મારા વિના તું ક્યાં મળે એમ છે. તે તો જ્ઞાની જાણે છે. પ્રભુશ્રીજી કહે : જુઓ સમકિતનું માહાભ્ય. તે તો ૩. મુમુક્ષુ મેં ક્યાંક વાંચ્યું છે કે શાસ્ત્ર વાંચેલું સમજણ અત્યારે છે. માટે તે સમકિત કરી લેવું. - પ્ર.બો.નો.નં.૩ (પૃ.૧૪૧) ન પડે તો પણ જો શબ્દો કાનમાં પડે તોય આવતા ભવમાં પણ લક્ષ આત્માનો રાખવો તેના સંસ્કાર જાગી, તે સમજાય છે અને મોક્ષનું કારણ થાય છે. બપોરે પ્રભુશ્રીએ કહ્યું - પર્યુષણમાં જે વંચાય તેમાં : પ્રભુશ્રી કહે : એ વાત સાચી છે. (ઉ.પૃ.૩૨૩) ૨૪૪
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy