SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માને સાચાભાવથી આહારદાનનું ફળ નમાવ્યું કે ત્યાં જ તેનો દેહ છૂટી ગયો. તીર્થંકરપદ પ્રાપ્તિ સભા મધ્યે પાપની આલોચના આશ્રમ થયા હિરાફોઈ નાની ઉંમરના હતા. ત્યારે કાવિઠામાં પહેલા એકવાર પ્રભુશ્રી કૃપાળુદેવના પગ ધોવડાવેલા. કૃપાળુદેવે એમના મામાને કહેલું કે વિહાર કરતા અમદાવાદ એને પરણાવશો નહીં. છતાં પરણાવ્યા. એક છોકરી થઈ. તેને ગયા. ત્યાંના શેઠે એકવાર દાયજાના ભયથી જન્મતાં જ મારી નાખેલી. એમના વર ગુજરી પ્રભુશ્રીને ઘર્મશાળામાં ગયા. પછી તેઓ અગાસ આશ્રમમાં રહેવા લાગ્યા. સભામાં ઊતરવા માટે આમંત્રણ હીરાફોઈએ પ્રભુશ્રીજીને કહ્યું કે બાપા મેં તો મારી છોકરીને કરેલું તેથી પ્રભુશ્રીજી મારી નાખી બહુ પાપ કર્યા છે. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું હવે તું વિહાર કરી ઘર્મશાળામાં પાપથી છૂટી ગઈ. ગયા. ત્યારે શેઠે કહ્યું કે પ્રભુશ્રીજીનું નિર્મળ જ્ઞાન અહિં તો સાધુ સાધ્વીઓનું નાહટાજી આબુમાં એકલા જઈ એકાંતમાં બેસી ચિંતન સંમેલન છે માટે હવે જગ્યા નથી. તે વાત પાસે બેઠેલા બેચરદાસ કરતા. એક દિવસ પ્રભુશ્રીએ હીરાલાલભાઈને કહ્યું કે દૂથમાં ભાઈ લશ્કરીએ સાંભળી તેથી તેમણે પ્રભુશ્રીજીને કહ્યું કે આપ સાકર નાખી વાટકો ભરીને જલદી જા. ત્યાં ઝેરી સાપ નીકળશે અમારે ઘેર પઘારો. એ ભાઈએ તો પ્રભુશ્રીને પહેલીવાર જ તે નાહટાજીને કરડી જશે. તેથી હીરાભાઈ વહેલા વહેલા ગયા જોયેલા. તો પણ બહુ ભાવ આવવાથી પોતાના ઘરની શેરીથી અને તેના દર પાસે વાડકો મૂક્યો. સર્પ દરમાંથી બહાર આવ્યો લગાવીને પોતાના ઘર સુધીમાં પ્રભુશ્રીના પગલાં ધૂળમાં ન અને દૂધ પી ગયો. પછી નાહટાજીને ત્યાંથી ઊઠાડી લીઘા. પડે તેમ સાડીઓ પાથરીને ઘરે લઈ ગયા. ત્યારપછી એ દેહની મૂર્છા ઓછી ક૨વા ભલામણ ભાઈએ પ્રભુશ્રીજીને આહારપાણી ઘણા ભાવથી વહોરાવ્યા. પ્રભુશ્રીજીએ મને બોલાવી પણ કારણને લઈને ગઈ તે વિષે પ્રભુશ્રીએ કહેલું કે બેચરભાઈ તો ત્રીજે ભવે તીર્થંકર ઈ નહોતી. તેથી સૂરજબેનને પ્રભુશ્રીજીએ કહ્યું કે મણિને કહેજે કે થઈ મોક્ષને પામશે. દેહની મૂર્છા ઓછી કરે. પ્રભુશ્રીના વચનોમાં અતિશયોક્તિ નહીં ગુરુભક્તિસેં હો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ.” કારણ શાસ્ત્રોમાં એવા ઘણા દાખલાઓ છે. ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં થનાસાર્થવાહના ભવમાં આચાર્યને આહારદાન આપવાથી તથા ભગવાન મહાવીરનો જીવ તે નયસારના ભવમાં મહાત્માને આહારદાન આપવાથી તીર્થંકર નામકર્મનો બંધ કરી મોક્ષે પધાર્યા છે. તેમ આ પણ હોઈ શકે છે. બળદ પણ આત્મા છે પ્રભુશ્રીજીના વખતમાં કોઈ એક બળદ જંગલમાં ચરવા ગયો હતો. પ્રભુશ્રીજીએ મોહનભાઈને કહ્યું કે મોટા દરવાજા આગળ ખુર્શી નાખ. તેથી નાખી પણ પ્રભુશ્રીજીએ કહ્યું કે દરવાજાની સામે વચમા ખુરશી નાખ. પછી પ્રભુશ્રીજી તે ખુર્શી ઉપર બેઠા. બળદ બહારથી ચરીને આવ્યો. તેણે પ્રભુશ્રીજીને જોયા કે ત્યાં આવી તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ એમના ચરણમાં માથું પાછળ બ્રહ્મચારી બહેનો શ્રી કાશીબેન, બીજા શ્રી કાશીબેન, શ્રી મણિબેન, શ્રી સુરજબેન; વચમાં બેઠેલા શ્રી પાર્વતીબેન છે. ૨૦૪
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy