SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા છે તો જવાય ? છે, અધિકાર કોઈને ત્રાસ અપાવે છે, અન્યાય હું પદ ઉત્પન્ન કરે છે. એ છે અને કુટુંબ છે તે માયા કરાવે છે. એ રીતે સર્વ, આ મનુષ્યભવ નહીં મળ્યો છે તેને એળે ગુમાવવાના કારણો બને છે. એથી માત્ર સંસારની જ વૃદ્ધિ થાય છે. તેથી નરદેહને હારી જવાય છે. તેનો આજે તથા ગઈકાલે પ. વિચાર કરવા પણ ભવ્ય જીવો થોભતા નથી.” (પૃ.૨૨૦) પૂ.પ્રભુશ્રીજીએ આ જીવને અત્યંત લાગણીથી બોઘ જ્ઞાની ગુરુએ જોયો તેવો આત્મા છું કર્યો કે હવે દેહાધ્યાસ આ હાડકાં ચામડાં લોહી પડ્યું તેમાં રાગભાવ ન કરું, ટાળવો. આત્મા આ દેહમાં ન કરું. તેને મારું સ્વરૂપ ન માનું. ભિન્ન ભાવ કરી લઉં. પગથી તે માથા સુધી : પૂ.પ્રભુશ્રીજીની આ છેલ્લી શિખામણ. તેનો સાક્ષાત્કાર કરવા રહેલો છે તેમાં વૃત્તિ પરોવવી. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ સન્મુરુષને ભજું. હું કોણ છું. હું આ લોકો જુએ છે તે નથી. પણ રૂપી છ બારીઓ છે. તેમાંથી વૃત્તિ બહાર જાય છે ત્યાંથી ખેંચી જ્ઞાની ગુરુએ જોયો તે છું. તે આત્માને પામવા સદ્ગુરુની ભક્તિ આત્મામાં લાવવી. જે જોવાય છે તે આત્મા છે તો જોવાય છે. ભજન સતત કરું.... નહીં તો પછી અનંતકાળનું દુઃખ-સંસારનું માટે તેને વિસ્મૃત ન કરવો. (પૃ.૧૫૩) : કેમ સહેવાશે.'' (પૃ.૩૧૯) આત્મામાં વૃત્તિને પરોવવા વાંચન વિચારમાં રહેવું પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ વળી જે બ્રહ્મચર્ય વ્રત લીધું છે તે દૃઢ પાળવા કોઈ પ.પૂ.પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ વૈશાખ સુદી અષ્ટમી સંવત પુરુષને અડવું નહીં. એટલી તેઓશ્રીની આજ્ઞા છે તે પાળવી. ૧૯૯૨ રાત્રે ૮ વાગે તા.૨૯-૪-૩૬ બુધવાર. (પૃ.૩૨૨) અને સંભાળીને ઉપયોગપૂર્વક વર્તવું. દૂરથી લેવું દેવું. ઘણાને દેહમાં અત્યંત નિર્મમતાથી એવું વ્રત હોય છે, ભૂલ થાય ત્યાં ઉપવાસ પડે છે, એમ સાચવવું અપૂર્વગતિને પામેલા એવા પૂ.પ્રભુશ્રીજી જેથી વ્રતનો ઉપયોગ રહે. મનથી આત્મામાં વૃત્તિને પરોવવા પરમ પૂજ્ય પરમ ઉપકારી અપૂર્વ ભાવદયા સાગર, વાંચવા વિચારવામાં રહેવું. (પૃ.૧૫૩) સ્વપર હિતકારી, પરમપૂજ્ય પ્રભુશ્રીજી જેમણે સાડા અગ્યાર વિનય પ્રેમ ભક્તિની બહુ ખામી વર્ષથી આ જીવને અપૂર્વ બોઘ આપી પરમાર્થનું ભાન કરાવ્યું. “વિનય, પ્રેમ-ભક્તિની આ જીવમાં બહુ ખામી છે. અનાથને સનાથ બનાવ્યો. અનંતકાળના પરિભ્રમણ પર કરુણા અનંતકાળના પરિભ્રમણ પછી યથાર્થ માર્ગ પ્રાપ્ત થયો છે તો દાખવી પરમકૃપાળુદેવનો આશ્રિત કર્યો, જેને આશ્રયે અનેક ભૂલ ઉપયોગ રાખી ભાવની વૃદ્ધિ કરવી. (પૃ.૧૬૬) ભ્રમણા ભાંગવાનો અવસર પ્રાપ્ત થયો અને આત્મસ્વરૂપ પ્રત્યે સર્વ દુઃખથ છોડાવનાર જ્ઞાની પ્રત્યે પ્રેમનો અભાવ અભિમુખ આ પામર જીવ થયો; તેઓશ્રી ગઈ કાલે રાતે આ “ખરેખર અનંતકાળથી આથડીને જીવ આવ્યો છે. અનંત નાશવંત દેહનો ત્યાગ કરી ગયા. તેમણે સ્વપરનો ભેદ જાણ્યો દુઃખમાં લઈ જનાર એવા પર પદાર્થો-પરભાવ વિગેરેમાં પ્રીતિ હતો. સ્વપ્ન પણ આત્માને ભિન્ન અનુભવે તેવા હતા. અનેક મોહભાવ કરે છે. પણ સર્વ દુઃખથી, બંધનથી, મોહથી, અશાનથી જીવોનું કલ્યાણ કરનાર હતા. તેઓ પોતાના હિતમાં કેમ ખામી છોડાવી મુક્ત કરનાર એવા જ્ઞાની ઉપર પ્રેમ થતો નથી. અને રાખે? છેલ્લા ૧૫ દિવસથી ખાસ કરીને સર્વે કમને ખપાવી, એ પ્રેમ જાગે નહીં ત્યાં સુધી બોઘ પરિણમતો નથી.” (પૃ.૧૬૭) પૂર્ણ સમાધિમાં સાવઘાની પૂર્વક, સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ થઈ, દેહમાં અત્યંત નિર્મમતાપૂર્વક અપૂર્વગતિને રાગ દ્વેષ મોહ છોડી સમભાવ અને પામ્યા તે પ્રત્યક્ષ જોયું. શી તેમની વેદની સમકિત પામવાનો બોધ. સહન કરવાની શક્તિ. જ્યાં ભેદજ્ઞાન રાગદ્વેષ અને મોહ એ ત્રણ મૂકી સમભાવ અને સમકિત છે ત્યાં બળપૂર્વક દરેક પ્રકારનું દુઃખ તે ઘારણ કરવા પૂ.પ્રભુશ્રીજીનો બોઘ છે.” (પૃ.૨૦૯) સુખરૂપ ગણ્ય-માન્યું, અને આત્મામાં લીન એવા અમર મહાત્માને મારા નરદેહને હારી જવાના કારણો આત્મભાવે ત્રિકાળ નમસ્કાર હો! “પૂ. પ્રભશ્રીજીએ કહ્યું કે ઘન છે તે અભિમાન કરાવે : નમસ્કાર હો! (પૃ.૩૨૩) શ્રી સાકરબેન ૨૦૦
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy