SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા દિવાળીના વેકેશનમાં એક મહિનો આશ્રમમાં રહેવા આવેલ તે વખતે વિચાર આવ્યો કે હમણાં પ્રભુશ્રીજી છે તો એમની પાસે આખી જિંદગીનું બ્રહ્મચર્ય વ્રત લઈ લઉં તો સારું. પછી પૂ.પ્રભુશ્રીજીને કહ્યું કે મારે જીવનપર્યત બ્રહ્મચર્યવ્રત લેવું છે. પૂ.પ્રભુશ્રીજી પાસે પૂ.બ્રહ્મચારીજી ઊભેલા હતા. પૂ.પ્રભુશ્રીજી કહે એ શું કહે છે? પૂ.બ્રહ્મચારીજી કહે પ્રભુ, આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનું કહે છે. ફરી પૂ.પ્રભુશ્રીજી કહે શું કહે છે. પ્રભુ વ્રત લેવાનું કહે છે એમ ત્રણ ચાર વખત પૂછીને નક્કી કરાવ્યું. પછી કાર્તિક સુદ ૪ને દિવસે શાંતિસ્થાન ઉપર પહેલા ભક્તિ થતી હતી ત્યાં મને પૂ.પ્રભુશ્રીજીએ સભા સમક્ષ આજીવન બ્રહ્મચર્યવ્રત આપ્યું. તે દિવસે જ્ઞાનાવરણીય કર્મની પૂજા લખાવી અને દર જ્ઞાન પંચમીએ આ વ્રત નિમિત્તે ચોવિહાર ઉપવાસ કરવાનું ભાવ પચ્ચખાણ કર્યું. મારે વાંચવા માટે કયા કયા પુસ્તકો ખરીદવા તેના નામ પૂ.પ્રભુશ્રીજીએ લખાવ્યા હતા. પાનંદીપંચવિંશતિ વિગેરે. પ્રિન્સિપાલ અને વનિતા વિશ્રામની દેખભાળ એક સાથે મારી સર્વીસ ચાલુ હતી. તે વખતે મુંબઈમાં છોકરીઓની : દાખલ થવા લાગી. જેની જેવી સગવડ હોય તે પ્રમાણે ચાર્જ બોર્ડિંગ જેનું નામ વનિતા વિશ્રામ હતું. તે સાવ પડી ભાંગી. હું ભરવાનું રાખ્યું. કોઈ અનાથ હોય તેના માટે છૂટ રાખી હતી. ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે આ કામ હવે કોને સોંપવું. વાલીબેન પરમકૃપાળુદેવની કૃપાથી તમને વગેરેને કામ સોંપ્યું. પણ સફળતા મળી નહીં. પછી કોઈએ મારું ! સમકિત થશે એવો આશીર્વાદ નામ લીધું ત્યારે ટ્રસ્ટીઓ કહે એ છોકરી જેવી છે. તે આ બધી પૂ.પ્રભુશ્રીજી નવસારી પધાર્યા ત્યારે હું અને લીલાબેન છોકરીઓને કેમ તાબામાં રાખી શકશે? પછી થાકીને મને સોંપ્યું. મારા ભાઈ પદમશીભાઈ કહે પ્રિન્સિપાલ તરીકે અને વનિતા દર્શનાર્થે ગયા હતા. પૂ.પ્રભુશ્રીજીએ લીલાબેનને મંત્ર અને વિશ્રામનું કામ બેય કેવી રીતે સંભાળાશે? ત્યારે મેં કહ્યું વનિતા તત્ત્વજ્ઞાન આપ્યું હતું. બીજી ત્રણ ચાર છોકરીઓ સાથે હતી. વિશ્રામમાં જ રહીશ. તેથી તે કામ પણ સારી રીતે જોઈ શકાશે. પણ પૂ.પ્રભુશ્રીજીએ તેમની સામું પણ જોયું નહોતું. થોડા દિવસોમાં જ તે વ્યવસ્થિત થઈ ગયું. ત્યાં મારો નિવાસ સન્ ૧૯૩૪માં સાકરબેને પૂ.પ્રભુશ્રીજીને પત્ર લખેલ કે સૌથી ઉપરના માળે હતો. કોઈ પણ છોકરી ક્યાંય જાય તો મને મને સમકિત કેમ થાય? તેનો ઉપાય બતાવો. તેનો જવાબ ખબર પડી જાય. પૂ.પ્રભુશ્રીજીએ આપેલ તે ઉપદેશામૃત પત્રાંક ૧૬૭માં નીચે પ્રમાણે જણાવેલ છે. તેનો થોડોક ભાગ અત્રે આપીએ છીએ. આ બધો પુણ્ય પ્રભાવ મને તો પૂ.પ્રભુશ્રીજીનો લાગ્યો તમારી માગણી સમકિતની થઈ છે તે કૃપાળુદેવની ત્યાં રસોડાના કોઠાર સંભાળવા માટે એક બેન જોઈતા કૃપાથી તમને થશે - નિઃશંક માનજો.” “અનાદિનો જીવ હતા. તે પણ મળી ગયા. તેમનું નામ લીલાબેન હતું. તે બહુ સારી મિથ્યાત્વમાં છે. પ્રથમ શીખવાનું કે મારું કંઈ નથી. પુદગલ છે રીતે કોઠાર સંભાળે. આ બઘો પુણ્ય પ્રભાવ મને તો પૂ. તે ચૈતન્યશક્તિથી ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે; આત્માની પ્રભુશ્રીજીનો લાગ્યો કે આ સંસ્થા સરસ રીતે ચાલવા લાગી. શક્તિ આત્મામાં છે. ચૈતન્ય છે તે પોતાનું છે, બીજું નહીં, એ સંસ્થાની વ્યવસ્થા જોઈ અનાજ, ઘી, તેલ વગેરે ભેટ મોકલવા માને છે તે મૂકાય છે. પોતાનું નહીં તેને મારું માને છે તે બંધાય માટે લોકોના કાગળો આવવા લાગ્યા અને નવી છોકરીઓ પણ છે. મારું છે, મેં કર્યું એમ માનનાર બંઘાય છે.” ૧૯૮
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy