SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ વાતની હઠ પકડવી નહીં પ્રભુશ્રી કહે-એક જંગલમાં શિયાળ બોલ્યું કે નદીમાં મડદું તણાતું આવે છે તેની જાંઘમાં રત્ન છે. જે કાઢશે તેને મળશે. એક ભાઈએ આ સાંભળ્યું જે શિયાળની ભાષા જાણતો હતો. તેણે મડદું કાઢ્યું અને જાંઘમાંથી રત્ન કાઢી મોડી રાતે ઘેર આવ્યો. તેની પત્નીએ કહ્યું આટલી રાતે તમે ક્યાં ગયા હતા? તે કહે કે એ તારે જાણવાની જરૂર નથી. કારણ કે એ પશુઓની ભાષા જાણતો પણ એને એવું વરદાન હતું કે જો એ વાત બીજાને કરે તો તેનું મૃત્યુ થાય. પરંતુ તેની સ્ત્રીએ હઠ પકડી કે મને કહો. પેલો કહે તને કહું તો મારું મૃત્યુ થાય. છતાં હઠ પકડી. તો કહે ચાલ કાશી ત્યાં વાત કરીશ, ત્યાં મારું મરણ સારું થાય. રસ્તામાં જતાં એક કૂવો આવ્યો ત્યાં થાક ખાવા બેઠા. ત્યાં એક બકરો અને બકરી ચરતાં હતા. ચરતા ચરતા બકરી કૂવા આગળ ગઈ. કૂવામાં પીપળાના કૂમળા પાન દીઠા. તેથી બકરાને કહ્યું મને આ કૂવામાંથી કુમળા પાન તોડી આપો. ત્યારે બકરો કહે તે તોડવા જાઉં તો કૂવામાં પડી હું મરી જાઉં. પણ બકરીએ હઠ પકડી. ત્યારે બકરો તે બકરીને શીંગડા વડે મારવા મંડ્યો. અને કહેવા લાગ્યો કે હું આ માણસ જેવો મૂરખ નથી કે આ રાંડની વાતે કાશી ; મરવા જાઉં. તારી વાતો સાંભળું તો હું પણ કૂવામાં ડૂબી મરું. ત્યારે બકરી કહે મને મારશો નહીં - મારે કુમળા પાન નથી ખાવા. એમ હઠ મૂકી દેવી. મેં વિચાર્યું કે આવી ભક્તિ ફરી ફરી મળવાની નથી. જેથી મેં તો પતિના દુઃખે દુઃખી અને તેના સુખે સુખ માનવું ના લખી દીધી. પ્રભુશ્રીજીએ બોઘમાં કહ્યું કે આ જીવને પટલાઈ અને પરણવાની ઘણી જ હોંશ હોય છે. તે મારે માટે જ લાગુ આ વાત સાંભળીને પુરુષના મનમાં થયું કે આ બકરા પડી. મેં લખી દીધું કે મારાથી અત્યારે આવી શકાય તેમ નથી. કરતા પણ હું તો હલકો ઠર્યો કે આ રાંડની વાતે હું કાશી મરવા કારણ કે હું અત્યારે આશ્રમમાં પ્રભુશ્રીજીની સેવામાં છું. મને ફરી ચાલ્યો. તેથી હવે ખાવાનું મૂકી એક દંડો લઈ આવ્યો અને તેની આવો અવસર મળશે નહીં. માટે હું આવવાનો નથી. ભલે એ સ્ત્રીને મારવા મંડ્યો. તે બોલી એમ કેમ કરો છો? અરે તારી જગ્યા જાય. ભુવાસણમાં પ્રભુશ્રીજી પાસે ભક્તિ માગેલી તે જ વાત સાંભળીને હું કાશી મરવા જાઉં? શું આ જાનવર કરતાં હું ફળી. નહીં તો આવી ભાવના મને થાય નહીં. હલકો છું એમ કહી ફરી મારવા મંડ્યો. ત્યારે તે બોલી મને મારશો નહીં. મારે તમારી વાત સાંભળવી નથી. તમને જે ઠીક લાગે તેમ કરો. આ કથાના સારરૂપે પ્રભુશ્રીજી કહે પતિના દુઃખે દુઃખી અને તેના સુખે સુખ માની રહેવું. સીધી રીતે ન ચાલે તો ઘોખાનો વારો આવે. પણ પહેલેથી કોઈ વાતની હઠ પકડવી નહીં; પણ બીજાનું સુખ ઇચ્છવું. તેમાં આપણું સુખ સમાયેલું જ છે. જીવને પટલાઈ અને પરણવાની હોંશ હોય - થોડા વખત પછી મારા ઘરથી કાગળ આવ્યો કે ભાઈ ગોવિન્દ પત્ર વાંચીને ઘેર આવી જશો. તમારા સગપણ માટે પૂછાવે છે. જેથી તરત જ આવી જશો. નહીં તો વાત જતી રહેશે. ૧૭૪
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy