SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિપણાની ભાવના રાખી યોગ્યતા વધારો એક દિવસ પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું અમારે એક બે જણને દીક્ષા આપવી છે. એક બે છોકરા ધ્યાનમાં આવે છે. તે સાંભળી આશરે પંદર જણ દીક્ષા લેવા તૈયાર થયા. તેમાં હું પણ હતો. પછી પ્રભુશ્રીજી બોલ્યા સાત સાત દિવસ સુધી ખાવા ન મળે, કેશ લોચ કરવો પડશે, ખુલ્લા પગે ચાલવું પડશે, ભોંય પર સૂવું પડશે. એવી ઘણી વાત કહી. તેમની આજ્ઞાએ ગમે તેમ થાય અમે તૈયાર હતા. પણ મનમાં આશ્રમ મૂકી બીજે જવું પડશે. ત્યાં પૂ.પ્રભુશ્રીજીનો બોઘ મળશે નહીં. એ ચિંતા હતી. પછી પૂ.પ્રભુશ્રીજી સ્વયં બોલી ઊઠ્યા કે “પ્રભુ! આ કાળ મુનિપણાનો નથી. મુનિપણાની ભાવના રાખી યોગ્યતા વધારવા જે સ્થિતિમાં છો તેમાં રહી ભક્તિ સત્સંગમાં મંડ્યા રહો.” ઘણાએ પૈસા મૂક્યા પણ છોકરો સોંપ્યો નહીં. મારા બા ત્રણ મહિના આશ્રમમાં રહી નરોડા જતી વખતે પ્રભુશ્રીજીને કહ્યું બાપા હું જઉં છું પણ આ છોકરો આપને સોંપું છું. પૂ.પ્રભુશ્રીજીએ પૂ.બ્રહ્મચારીજીને લાવે! અહીં શું કરવા આવ્યો છું? એમ આખી રાત ઊંઘ ન આવી. પૂછ્યું શું કહે છે? પૂ.બ્રહ્મચારીજીએ કહ્યું - એ કહે છે કે હું જઉં છું ! સવારે સંદેશર જઈ ડબી પાછી આપી આવ્યો ત્યારે શાંતિ થઈ. પણ આ છોકરો તમને સોંપું છું. પૂ.પ્રભુશ્રીજી કહે – “જા ડોશી તારી દેવગતિ થઈ. આજ સુધી ઘણાએ પૈસા મૂક્યા પણ કોઈએ હું આજે કોઈ મુમુક્ષ આવી જમે તો આનંદ થાય છોકરો સોંપ્યો નહીં. જા તારા છોકરાનું કામ થઈ જશે.” સવારની ગાડીમાં નરોડા જવા માટે અગાસથી બીજું કોઈ આપનાર મળશે તો તું શું નહીં લાવે! અમદાવાદની મેં ટીકીટ લીધી. મહેમદાબાદ આવ્યું ને મારો તે વખતે આશ્રમમાં રાત્રે નવ વાગ્યા સુધી સભામંડપમાં વિચાર ફર્યો. મને થયું કે હું પહેલાં વટવા સ્ટેશને ઊતરી શેઠશ્રી ભક્તિ ચાલતી. પછી પ્રભુશ્રીજી પાસે રાત્રે બાર વાગ્યા સુધી છોટાલાલને મળી પછી નરોડા જાઉં. તેથી હું વટવા ઊતરી તેમના બોઘ ચાલતો. કોઈક વખતે મને ત્યાં ઊંઘ આવતી. ઘરે ગયો. ત્યાં નગર શેઠાણી ચંપાબા આવેલા. તેમણે આજે હાથે રસોઈ કરેલી. તેમના મનમાં એવી ભાવના થઈ કે પૂ.પ્રભુશ્રીજી તેથી સંદેશર જઈ આંખમાં નાખવા માટે મગનભાઈ પાસે છીંકણી પાસેથી કોઈ મુમુક્ષુ આવે અને આ રસોઈ જમે તો કેવો આનંદ માગી. તેમણે કહ્યું આ ડબ્બી રહી, લઈ જા. હું ડબ્બી લઈ આવ્યો. થાય. એટલામાં હું ત્યાં ગયો. તે જોઈ ચંપાબાને ખૂબ ઉલ્લાસ રાત્રે મને વિચાર આવ્યો કે તું છીંકણી લાવ્યો પણ ડબ્બી કેમ આવ્યો અને મને પ્રેમપૂર્વક જમાડ્યો હતો. લાવ્યો? કાલે તને બીજું કોઈ આપનાર મળશે તો તું શું નહીં ! ૧૫૫
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy