SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી છગનભાઈ દેસાઈભાઈ પટેલ નરોડા ભોંયરામાં કૃપાળુદેવના ! તને હાલતાં ચાલતાં રણછોડજી બતાવું ચિત્રપટની ચૌમુખી સંવત્ ૧૯૮૨ની સાલમાં મારા મિત્ર આત્મરામે મને જ્યારથી અગાસ આશ્રમની શરૂઆત ડાકોર જવાની ફરજ પાડી. મેં પણ કહ્યું કે તું અગાસ આશ્રમ થઈ ત્યારથી હું આશ્રમમાં જતો આવતો. આવે તો હું તારી સાથે ડાકોર આવું. તેણે કબુલ્યું. જેથી અમે શરૂઆતમાં પ્રભશ્રીજી અને પૂ.મોહનલાલજી મહારાજની બે : ડાકોર ગયા. સવારે દર્શન કરવા મંદિરે ગયા. ખૂબ ભીડ હતી. રૂમો અને એક પતરાનું ઢાળીયું હતું. તેમાં પરમકૃપાળુદેવનો ચિત્રપટ : ઘક્કા લાગવા લાગ્યા. એક ઘક્કે કઠેરે પહોંચ્યા અને બીજે ઘક્કે મૂકી ભક્તિ થતી અને પૂ.પ્રભુશ્રીજી બોઘ આપતા. પછી સભામંડપ : પગથીયા નીચે. છતાં ઘક્કા ખાતાં મેં રણછોડજી ભગવાનને કહ્યું નીચે ભોંયરું તૈયાર થયું ત્યારે ત્યાં ભક્તિ થતી. એક વખત કે હવે હું ફરી અહીં નહીં આવું અને આત્મારામને પકડીને કહ્યું ભોંયરામાં થાંભલાની ચારે બાજુ કૃપાળુદેવના ચિત્રપટો મૂકી હવે આપણે બહાર નીકળી જઈએ. ક્યાં સુધી ઘક્કા ખાઈશું. તું ચૌમુખી બનાવીને પૂ.પ્રભુશ્રીજી અને મુમુક્ષુઓએ ફરતા ફરતા : મારી સાથે ચાલ તને હાલતા ચાલતાં પ્રત્યક્ષ રણછોડજી બતાવું. ભક્તિ કરી હતી. તે વખતે હું પણ હાજર હતો. મને પણ ઘણો પ્રેમ ? પછી અમે અગાસ આશ્રમમાં આવ્યા. ૫.પૂ.પ્રભુશ્રીજીના દર્શન આવ્યો હતો. તે વખતે રસોડું નહોતું. ખીચડી, આખા મરચાં તથા સમાગમ પછી આત્મારામને પૂછ્યું બોલ આ પુરુષ કેમ અને મીઠું પાણી લસોટી ખાતા હતા. તેના યોગબળે બીજું કંઈ લાગે છે? તેણે કહ્યું ખરેખર પ્રત્યક્ષ રણછોડજી તો આ જ છે. હવે સાંભરતું નહોતું. ભક્તિબોઘનો ઘણો આનંદ આવતો. મારે ક્યાંય જવું નથી. પછી અમને સ્મરણમંત્રની આજ્ઞા આપી પૂ.મોહનલાલજી મહારાજ કહેતા કે હાથમાં પૈસા આવે કે તારે હતી. તથા પરમ કૃપાળુદેવનો ચિત્રપટ અને તત્ત્વજ્ઞાન આપ્યા તરત અહીં આવતા રહેવું. તેમ હું કરતો હતો. અને પૂ.બ્રહ્મચારીજીએ તત્ત્વજ્ઞાનમાં તે લખી આપ્યું હતું. અમને “આજનો લહાવો લ્યો કાલ કોણે દીઠી છે' બેયને થયું કે આપણું તો કામ થઈ ગયું. નરોડા આવી ચિત્રપટ મઢાવી રોજ ભક્તિ કરતા. આત્મારામે પણ દેહ છૂટતા સુધી ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી એકવાર નરોડા પધારેલા. ત્યારે શ્રદ્ધા એ જ ટકાવી રાખી હતી. ગામની સીમમાં ભુલાભાઈ ગોરના ખેતરમાં આંબાની લાઈન નીચે મંડપ બાંધી મુમુક્ષુઓ સાથે ભક્તિ થઈ હતી. તે વખતે હું દશ વર્ષનો હતો. પ્રભુશ્રી પીંછી ઊંચી કરી આવેશમાં આવી ભક્તિમાં બોલેલા કે “આજનો લહાવો લ્યો, કાલ કોણે દીઠી છે' તે દ્રશ્ય હજુ યાદ આવે ત્યારે નજરાય છે. તે વખતે મને ઘર્મની ગરજ નહીં પણ પ્રભુશ્રીજીને જોઈ આનંદ આવતો. જ્યારે હું ૧૨૧૩ વર્ષનો હતો ત્યારે પ્રભુશ્રીજીએ અહીં નરોડા ચોમાસું કરેલ. તે વખતે તેમની સેવા કરવા દિવસે કે રાત્રે જ્યારે ટાઈમ મળે ત્યારે હું જતો. પૂર્વ સંસ્કારે તેમને જોઈ આનંદ આવતો. દર્શન માટે આવ્યું, ડગલે ડગલે જગનનું ફળ એકવાર અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજીના દર્શન કરવા બધા આવ્યા. તેમાં માણેક ડોસી ઘીરે ઘીરે ચાલતા આવતા હતા. તે જોઈ પ્રભુશ્રીજીએ કહ્યું “ત્યાં રહ્યાં રહ્યાં ભાવના કરો.” ત્યારે માણેકબાએ કહ્યું બાપા! દર્શન કર્યા વિના મારાથી રહેવાતું નથી. બાપા કહે : “દર્શન માટે ડગલા ભરાય છે તેમાં ડગલે ડગલે જગનનું પુણ્ય છે.” ૧૫૩
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy