SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રપટમાંથી ઘુપના ગોટે ગોટા સાવદ જ્યારે પ્રભુશ્રીજીનું ચોમાસું હતું ત્યારે રોજ ભાઈલાલભાઈ બે ચાર દિવસે સનાવદ દર્શન કરવા જાય. તેમને છ માસ સુધી બહુ વેગ રહેલો. તે જોઈ કોઈ માણસે સુણાવમાં નારણભાઈને જણાવ્યું કે ભાઈલાલભાઈ સાઘુ થઈ જવાનો છે. તે સાંભળી તેમને બહુ ક્રોઘ આવ્યો. સુણાવથી રવાના થઈ રાત્રે ચાર વાગે ઇન્દોર આવ્યા. નીચેથી બારણું ઉઘાડવા માટેની બૂમ મારી તે સાંભળી થયું કે જાણે તે ઉપર આવી શું કરશે? પછીથી લાલાબાએ બારણું ઉઘાડ્યું અને પથારી કરી એટલે પોતે થોડીવાર બેસી સૂઈ રહ્યા; પણ કાંઈ બોલી શક્યા નહીં. સવારે પાંચ વાગ્યે ભાઈલાલભાઈ ઊઠી ભક્તિ કરવા લાગ્યા. ચા-પાણી કરી હું દુકાને ગયો. પછી નારણભાઈ પરવારીને દુકાને આવ્યા. અને મને બધું પૂછવા લાગ્યા કે ભાઈલાલ દુકાને બેસે છે કે નહીં, કે ફરતો રહે છે? ત્યારે મેં જણાવ્યું કે દુકાને બેસે છે અને બધું સંભાળે છે. એમ આખો દિવસ ગયો પણ ભાઈલાલભાઈને કંઈ કહી શક્યા નહીં. સાંજે નવ વાગે અમો ૫-૭ જણ ભેગા થઈ ભક્તિ કરવા બેઠા. બાર વાગ્યા સુધી ભક્તિ કરી સૂઈ ગયા. દીવો બંઘ કર્યા પછી એકદમ આખા રૂમમાં ધૂપ ચૂપ થઈ ગયો હોય એમ જણાયું. આ શું છે એમ વિચારી ફાનસ સળગાવ્યું. ત્યારે પ્રભુશ્રીજીના આ બી વાવ્યું તે પાંચમે ભવે ઉગશે ચિત્રપટના અંગૂઠામાંથી ઘૂપના ગોટે ગોટા નીકળતા જણાયા. બીજી વખતે ઇન્દોર પધાર્યા ત્યારે હુકમચંદશેઠની છાવણી નસીઆમાં ઘણા ઉલ્લાસથી આત્મસિદ્ધિ તથા મૂળમાર્ગની ભક્તિ સવારે ઊઠી બધા છક થઈ ગયા કરી હતી. ત્યાં એક શેઠ આવ્યા અને ભાવથી ફૂટનો પ્રસાદ કર્યો. આ ચમત્કાર જોઈ બધા છક થઈ ગયા અને નારણભાઈ પ્રભુશ્રીજીએ તેમને તત્ત્વજ્ઞાન આપ્યું અને ઘણી વાત કરી. તેમના તો આ કોઈ મહાપુરુષનો ચિત્રપટ છે એમ જાણી તે ચિત્રપટ લઈ ગયા પછી પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “આ બી વાવ્યું તે તેને પાંચમે નવની ગાડીમાં સુણાવ જવા માટે રવાના થઈ ગયા. અને ભવે ઉગશે.” ભાઈલાલભાઈને કહેતા ગયા કે તું બીજો ચિત્રપટ લાવી લે છે. પછી ભાઈલાલભાઈ સનાવદ ગયા ત્યારે પ્રભુશ્રીજીને ઘણા જીવોને સમ્યગદર્શનનું કારણ બધી વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તે દિવસે સનાવદમાં રાતના પરમકૃપાળુદેવની પ્રતિમા બહુ ઉલ્લાસથી બે વાગ્યા સુધી ભક્તિ ચાલી હતી અને બાર વાગે ભોંયરામાં પરમકૃપાળુદેવની પ્રતિમાજીની સ્થાપના થઈ ધૂપ કર્યો હતો તેનો પડછાયો પડ્યો હતો. તે સમયે ૧૦ થી ૧૫ હજાર માણસ ભેગું થયું હતું. પૂ.પ્રભુશ્રીજીએ શ્રીફળ હાથો હાથ લે તો જ આપશો ચોગાનમાં રાયણ નીચે એકવાર જણાવ્યું હતું કે “અમે આ પ્રતિમાની અંજનશલાકા કરી છે; ઘણા જીવોને સમ્યગુદર્શનનું કારણ થશે.” એક દિવસ ભાઈલાલભાઈએ દેશમાંથી આવેલા મુમુક્ષુઓ સાથે એક શ્રીફળ પ્રભુશ્રીજીને આપવા મોકલ્યું અને પરમકૃપાળુદેવ ક્ષાયિક સમકિતી. કહ્યું કે પ્રભુશ્રીજી હાથોહાથ લે તો આપશો, નહીં તો પાછું લાવશો. .પૂ.પ્રભુશ્રીજી ભરી સભામાં પછી તે ભાઈ સનાવદ ગયા અને પ્રભુશ્રીજી પાસે શ્રીફળ ઝાલી કહેતા કે “પરમકૃપાળુદેવ ક્ષાયિક સમકિતી ઊભા રહ્યા ત્યારે બીજા ભાઈઓએ જણાવ્યું કે નીચે મૂકો. ત્યારે છે. ક્ષાયિક સમકિતીને ક્ષાયિક સમકિતી પ્રભુશ્રીજીએ તે ભાઈને ભાઈલાલભાઈએ જણાવેલી વાત જણાવી કે જ ઓળખી શકે.” એમ કહી પોતાની દિશા અને શ્રીફળ હાથમાં લીધું હતું. : પણ બતાવતા હતા. શ્રી ભાઈલાલભાઈ ૧૩૭
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy