SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં સમૂળગો પલટો. મહારાજ તમેય ભૂલ્યા અને હુંય ભૂલ્યો પછી ગઢ ઉપર ચઢી શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન શ્રી ફૂલચંદભાઈના ગુરુ પણ પાલીતાણામાં જ હતા. ત્યાં કરી બાજુના મંદિરમાં જ્યાં લોકોની અવરજવર નહોતી એવા જઈ તેમના આપેલા બધા પુસ્તકો મંત્ર તંત્ર વગેરે પાછા આપ્યા એકાંત સ્થાનમાં જઈ તે તત્ત્વજ્ઞાન વાંચવા બેઠા. વાંચવામાં એટલા અને જણાવ્યું કે મહારાજ તમેય ભૂલ્યા અને હુંય ભૂલ્યો. મને તો બઘા તલ્લીન થઈ ગયા કે સાંજ પડી ગઈ છતાં ખબર પડી નહીં. સપુરુષ મળ્યા તેથી જાણ્યું કે ઘર્મ કોઈ જુદી વસ્તુ છે. પછી ઘણી ચર્ચા થઈ. પોતાનો ઘોરી શ્રાવક ભૂલો પડ્યો જાણી ગુરુના આંખમાં આંસુ આવી ગયા. છતાં ફૂલચંદભાઈ શ્રદ્ધામાં અડગ રહ્યા, પીગળ્યા નહીં; અને જુનું બધું મૂકી દીધું. પ.પૂ.પ્રભુશ્રીજી પાસે ફરીથી નવા વ્રત, નિયમ ગ્રહણ કર્યા. અને દર વર્ષે કુટુંબ સહિત યથાવકાશે આશ્રમમાં આવી પ.પૂ.પ્રભુશ્રીજીના અમૂલ્ય બોધનો લાભ લેવા લાગ્યા. પ્રભુશ્રીજીના દર્શનની ભાવના જાગૃત હવે આહારમાં પણ દુકાનના મેડા ઉપર શ્રી ફૂલચંદભાઈ ભક્તિ કરવા લાગ્યા. તે જાણીને શ્રી કુંદનમલજી, શ્રી ચુનીલાલજી, શ્રી ચંદનમલજી અને શ્રી રતનચંદજીએ શ્રી ફૂલચંદભાઈને પૂછવાથી પ.પૂ.પ્રભુશ્રીજીના સમાગમની બધી વાત જણાવી. તેથી તેઓને પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવાની ભાવના જાગી. પછી પાલીતાણા દર્શન કરવા જવાનું નિમિત્ત બનાવી પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરવા પણ આવ્યા. એમને પણ ભક્તિનો રંગ લાગી ગયો. પછી ચારે જણા દુકાન ઉપર ભેગા મળી ભક્તિ કરતા થયા. આશ્રમમાં પ.પૂ.પ્રભુશ્રીજીની અંતિમ સમયની માંદગી શ્રી ફૂલચંદભાઈ હતી. શ્રી ફુલચંદભાઈ દેશમાં જવાના હતા ત્યારે એમના ઘર્મપત્ની મોતીબાએ કહ્યું કે કાં તો પ.પૂ.પ્રભુશ્રીજી હરતા ફરતા થાય, નહીં તો હું હમણાં આહોર આવવાની નથી. પછી શ્રી ફુલચંદભાઈ પણ પ્રભુશ્રીજીના દેહોત્સર્ગ સુધી અહીં જ રહ્યા. મરણ એક કસોટી. શ્રી ચંદનમલજી શ્રી ફુલચંદભાઈ પોતાના છેલ્લા વર્ષોમાં મોટે ભાગે અગાસ આશ્રમમાં જ રહેતા. તેમનો દેહ પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દેહોત્સર્ગના વૈશાખ સુદ ૮ના દિવસે સમાધિમરણની માળા ગણતા ગણતા આહોરમાં છૂટ્યો હતો. અંત સમયે બિમાર હતા ત્યારે કહેતા કે આ મરણ એક કસોટી છે. એમાં પાસ થઈ જઈએ તો શ્રી ચુનીલાલજી શ્રી રતનચંદજી બસ. અંત વખતે માળામાં પૂરો ઉપયોગ રાખી, માળામાં થતી ફુલચંદભાઈને શાસ્ત્રોનો અભ્યાસ હોવાથી “તત્ત્વજ્ઞાન' વડે સતુ બીજાની ભૂલો પણ પોતે સુઘારી, સમજાઈ ગયું, સત્ પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ. અને પ.પૂ.પ્રભુશ્રીજીના સમાધિમરણ સાથી કસોટીમાં પાસ પ્રતાપે જીવનમાં સમૂળગો પલટો આવી ગયો. મનમાં દ્રઢ થયું કે : થયા. કરેલી ભક્તિનું ફળ ક્યાંય જતું નથી આ લખનાર પુરુષ તત્ત્વ પામેલા છે. આજ સાચું છે, આવું તો તે તાદ્રશ જોવા મળ્યું. ક્યાંય જાણવા મળ્યું નથી. પૂજારીએ આવી જણાવ્યું કે શેઠ નીચે ઊતરવું નથી,સાડા પાંચ વાગ્યા છે. ત્યારે સમયનું ભાન થયું શ્રી તેજરાજજી અને નીચે ઊતર્યા. શ્રી કુંદનમલજી ૧૩૨
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy