SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આશાતનાનું ફળ આકરું આવે ગામમાં આગેવાન કહેવાતા ચાર માણસો ઘર્મશાળા બહાર બેસી કાયમ ટીકા કરે કે આ જૈન બાવાની પીંછીમાં મંત્ર છે. એ પીંછી ઊંચી કરી નાચે કે બધા ગાંડા થઈ નાચવા માંડે. આ પરમપુરુષની આશાતનાનું જે ફળ એમને આ ભવમાં આવ્યું તે કહ્યું જાય તેમ નથી અને આગળ શું થશે તે તો ભગવાન જ જાણે. આવડત વગરનું ઉંટવૈદુ પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે ભગતજીએ મૂકાવ્યો. સ્થાપના થયા પછી પ.પૂ.પ્રભુશ્રીજીને નાર અને તારાપુરમાં ત્રણ-ચાર વાર બહાર આવીને પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : “ભગતડા! તેં અમારા ઉંદર કરડેલો. તેનું ઝેર શરીરમાં રહેતું હોવાથી તેમની શારીરિક ચિત્રપટની સ્થાપના અમારા હાથે જ કરાવી.” સ્થિતિ સારી રહેતી નહોતી. એકવાર આકડાના મૂળ ઘસી તેનો તે બેય ચિત્રપટોની સીમરડા મંદિર બનતાં તેમાં વિધિવત રસ ખૂબ પાવતા ઉટવૈદુ થઈ ગયું. અને તેનું ઝેર ચઢતા લગભગ સ્થાપના કરાયેલી છે. તેઓ બેભાન જેવા થઈ ગયા. આપણા સદ્ભાગ્યે ૫.પૂ.પ્રભુશ્રીજીના આ ઉંમરે યાત્રા હોય કહેવાથી ઘી પાવવાથી ઘીમે ઘીમે તેમને સારું થઈ ગયું. સં. ૧૯૮૦માં પ.પૂ.પ્રભુશ્રીજી સમેતશિખરજીની કંકુના પગલા આદિ દર્શનાર્થે યાત્રાએ ગયા હતા. ત્યાં એક દિવસ તેમણે કહ્યું : “આ ઉંમરે પ.પૂ.પ્રભુશ્રીજીએ સીમરડામાં કંકુમાં પગ બોળી કપડા અમારે યાત્રા કરવાની હોય, પણ કાળાંતરે તીર્થો નિર્જીવ થયા ઉપર પગલા પાડી આપેલા. તે પહેલાં પૂ.ભગતજી પાસે હતા. હવે હોય તે સજીવન થાય અને દર્શનાર્થે આવતા લોકો લાભ પામે તે અર્થે ઉદયાહીન આવવાનું બને છે.' એ માટીના તગારાં નોય પણ સોનાના છે પ.પૂ.પ્રભુશ્રીજીનું ચોમાસું પૂના હતું. ભગતજી પૂના ગયા ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂછ્યું આશ્રમમાં અત્યારે શું ચાલે છે? ભગતજીએ કહ્યું ગુરુમંદિર માટે ભોંયરાનું ખોદકામ ચાલે છે અને મુમુક્ષુઓ જાતે ખોદીને માટીના તગારા ભરી ભરીને બાહર કાઢે છે. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “ભોળા, એ માટીના તગારાં નોય એ તો સોનાનાં તગારાં છે.” પાંચમે ભવે મોક્ષ અને ૮૩ વર્ષનું આયુષ્ય એક વખત હાથમાં લાકડી લઈ ફરતા ફરતા તે સીમરડા મંદિરમાં રાખવામાં આવેલા છે. તેની સાથે પ.પૂ. પ.પૂ.પ્રભુશ્રીજી જ્યાં પૂ.ભગતજી બેઠા હતા ત્યાં આવ્યા અને કહે પ્રભુશ્રીજીની પાવડીઓ તથા તેમની દાઢ અને લોચના વાળ પણ “અલ્યા કુંભારની માફક મનમાં જુદા જુદા ઘાટ ઘડે અને ભાંગે દર્શનાર્થે મૂકવામાં આવેલ છે. છે.” પૂ.ભગતજી કહે મને પ્રભુ ચિંતા થાય છે કે મારો મોક્ષ થશે કે નહીં? ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી કહે “તારે માથે અમારા જેવા બેઠા ભગતડા અમારી સ્થાપના અમારા હાથે જ છીએ અને તને મોક્ષની ચિંતા થાય છે? ભોળા, ચિંતા ના સંવત ૧૯૭૬ના કારતક સુદ ૧૫ દેવદિવાળીના દિવસે કરીશ. પાંચમે ભવે તારો મોક્ષ છે. અને ૮૩ વર્ષનું તારું પૂ.ભગતજીના મકાનમાં નીચે પરમકૃપાળુદેવના પદ્માસન મુદ્રાના આયુષ્ય છે.” ચિત્રપટની સ્થાપના પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલી. તે પરમકૃપાળુદેવના પ.પૂ.પ્રભુશ્રીજીના કથનાનુસાર ૮૩ વર્ષની ઉંમરે ચિત્રપટની બાજુમાં જ પ.પૂ.પ્રભુશ્રીજીનો ચિત્રપટ પણ ભગતજીનો દેહ અગાસ આશ્રમમાં સમાઘિપૂર્વક છૂટ્યો હતો. ૧૨૫
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy