SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દવા માટે આપીએ તે પરોપકારનું જ કામ અપાવીએ તો કંઈ નુકસાન નથી. આ પરોપકારનું જ કામ છે.” ગાયકવાડી રાજ્યમાં સરકાર ૨૩ કિંમત આપે અને આજ્ઞા આપવામાં ઢીલ ન કરાય ગામવાળા ૧/૩ ભાગની કિંમત આપે એમ દવાઓની પેટીઓ આશ્રમમાં જે દિવસે સભામંડપમાં નિવેદન કરીને ગામડાઓમાં આવતી. એક વાર સીમરડા ગામવાળાએ પૈસા ન ટ્રસ્ટીઓએ મંત્ર આપવા માટે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ઉપર પ્રતિબંધ ભર્યા જેથી પેટી (દવાની) પાછી ગઈ. તે દરમ્યાન હું આશ્રમમાં મૂક્યો હતો, તે દિવસે સાંજે એક જણને સ્ટેશન પર જઈને પૂજ્યશ્રી દર્શન કરવા આવેલો. પ.પૂ.પ્રભુશ્રીજીની રૂમમાં દર્શન કરી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મંત્ર આપ્યો હતો. કારણ મંત્ર(આજ્ઞા) આપવામાં બ્રહ્મચારીજીના દર્શન કરી રાજમંદિરમાં જતો હતો. ત્યાં પૂ.શ્રી ઢીલ કરાય અને કાલે તેનો દેહ છૂટી જાય તો તે જીવ આજ્ઞા બ્રહ્મચારીજીએ મને પાછો બોલાવ્યો : “ડાહ્યાભાઈ, આવો બેસો.” : વગર રહી જાય. મેં કહ્યું : “શું પ્રભુ!” પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે : “ગામની દવા “કશું નથી. પુદ્ગલની અથડામણી' માટે આપણે પાંચ-પચીસ રૂપિયા આપીએ કે કોઈની પાસે આશ્રમમાં જ્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજી સંબંધી વિરોથી વાતાવરણ ચાલતું હતું, ત્યારે મેં તેઓશ્રીને કહ્યું કે : “આશ્રમમાં હાલ વાતાવરણ બરાબર નથી. માટે આપ પાંચે બ્રહ્મચારીઓ (પૂ.શ્રી બ્રહ્મચારીજી, શ્રી મોતીભાઈ ભગતજી, શ્રી મોહનભાઈ બોરીઆવાળા, શ્રી જેસંગભાઈ બોરીઆવાળા, શ્રી રણછોડભાઈ) સીમરડા અમારે ત્યાં પઘારો. આપનો બધો ખર્ચ તથા મુમુક્ષુઓ સમાગમ-દર્શનાર્થે આવશે તેમનો રહેવા-જમવાનો ખર્ચ અમે ઉઠાવીશું, અને મહેમાનગતિ કરીશું.” પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ હસીને કહ્યું : “કશું નથી. પુગલની અથડામણી છે.” ભગવાનના ભક્તની સંભાળ થોડા દિવસ પછી પૂ.શ્રી બ્રહ્મચારીજી સંવત ૨૦૦૬માં સવારે વિહાર કરીને સીમરડા પધાર્યા હતા, અને સાડાત્રણ મહિના રહ્યા હતા. તે દરમ્યાન એક છોકરાને (સોમાભાઈ મંગળભાઈને) ટી.બી. થયો હતો. તેને ત્યાં ગયા અને સ્મરણ મંત્ર આપ્યો હતો. રોજ સાંજે ભક્તિ ઊઠ્યા પછી મુમુક્ષુઓ સાથે એને ત્યાં જઈ વાંચન કરતા. થોડા દિવસ પછી તેનો દેહ છૂટી ગયો હતો. શૂળો સાફ કરી તો બીજે બેઠા સીમરડામાં પૂ.શ્રી બ્રહ્મચારીજી સાડાત્રણ મહિના રહ્યા તે વખતે ત્યાંનો હરિજન (ભંગી) મારા બાપુજીને આવીને કહે કે તમારા મહારાજ બાવળિયા નીચે કેટલી બધી શૂળો હોય છે ત્યાં ધ્યાનમાં બેસે છે. ત્યારે નારણભાઈ કહે, તું સાફ કરી દેજે. ત્યારે હરિજને કહ્યું : મેં સાફ કર્યું ત્યારે બીજી જગ્યાએ જઈને બેસે છે. ૭૬ wો
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy