SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંના પંડિતે, આ મૂર્તિ કોણે અને કેવી રીતે બનાવી મંદિરો છે, જેમાં એક ત્રણ માળનું મોટું મંદિર છે. બધે દર્શન હતી, તે સંબંધી દંતકથા નીચે પ્રમાણે જણાવી – ભક્તિ કરી ત્યાંથી કારકલ ગયા. ત્યાં ચૌદ મંદિરો છે અને એક બાહુબળીજીની આ પ્રતિમા શ્રી મુનિસુવ્રત સ્વામીના નાની ટેકરી ઉપર બાહુબળીજીની ચાળીસ ફૂટ ઊંચી પ્રતિમા છે. વખતમાં મંદોદરીએ પોતાને દર્શન કરવા માટે એક વિદ્યાઘર ત્યાં દર્શન કરી વારંગ ગયા. પાસે રત્નવડે કોતરાવેલ. રામ, સીતાજી અને રાવણે પણ આ વારંગમાં તળાવની વચ્ચે મોટું મંદિર છે. નાવમાં બેસી પ્રતિમાજીના દર્શન કરેલ છે. ત્યાં ગયા. બધે ભક્તિ ચૈત્યવંદન વગેરે કરી પાછા મુડબિદ્રિ પ્રતિમા બહુ સુંદર, શાંત અને ભવ્ય આવ્યા અને સિદ્ધાંતમંદિરના દર્શન કરવા ગયા. ત્યાં શાસ્ત્રીજીએ કાળાંતરે બાહુબળીજીની આ પ્રતિમા ત્યાં આગળ પહાડ પ્રથમ ‘ઘવલ', “જયઘવલ', “મહાધવલ’ આદિ શાસ્ત્રોના દર્શન ઉપર જમીનમાં દટાઈ ગયેલ. આજથી તેરસો વર્ષ પૂર્વે શ્રી કરાવ્યા. પછી હીરા, માણેક આદિ રત્નોની ૩૫ પ્રતિમાઓ એક ચામુંડારાયને આ બાહુબળીજીની મૂર્તિ સંબંધી સ્વપ્ન આવ્યું કે પછી એક હાથમાં રાખી પાછળ દીવો ઘરી બતાવી અને દરેક સામેના ભરતજીના પહાડ ઉપરની અમુક જગ્યાએથી અમુક રત્નના ગુણધર્મની સમજણ પાડી. દરેક રત્નનું માહાત્મ વર્ણવતી દિશામાં બાણ મારવાથી એ બાણ જ્યાં પડે ત્યાં ખોદવું, એટલે વખતે સાથે એમ પણ બોલતા કે ભગવાનની દ્રષ્ટિમાં તો આ મૂર્તિ નીકળશે અને ત્યાં મંદિર બંધાવવું. આ પ્રમાણે કરવાથી પથ્થર જ છે, કે જેને આપણે મોટું મહત્વ આપીએ છીએ. પણ મૂર્તિ નીકળી એટલે મંદિર બંધાવી શ્રી ચામુંડરાયના હસ્તે પ્રતિષ્ઠા મહાપુરુષોના ગુણોની સ્મૃતિ લાવવા આ આકાર છે. આત્મા કરવામાં આવેલ છે. કમળ અને મૂર્તિ બન્ને એક પથ્થરમાંથી : ભણી વૃષ્ટિ કરી દર્શન-લાભ લેવાનો છે. કોતરેલા છે. પ્રતિમા બહુ સુંદર, શાંત અને ભવ્ય છે. દક્ષિણની યાત્રા આ પ્રકારે સુખપૂર્વક પૂર્ણ થઈ. ભરતજીની પ્રતિમા રાજકોટ શ્રીમદ્ રાજચંદ્ર નવીન સમાધિમંદિર ભરતજીના પહાડ ચંદ્રગિરિ ઉપર ૧૪ મંદિરો છે. બાજુની સં.૧૯૯૬ના મહા સુદ ૧૩ના પ્રતિષ્ઠા નિમિત્તે પૂજ્યશ્રી ખુલ્લી જગ્યામાં ભરતજીની પ્રતિમા સાથળ સુધી જમીનમાં ઊતરી મુમુક્ષુઓ સાથે રાજકોટ પધાર્યા. ત્યાં આજી નદીના કાંઠે ગયેલી છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ફૂટની છે. ભદ્રબાહુ- સ્મશાનભૂમિની બાજુમાં આવેલ પરમકૃપાળુદેવના સમાધિમંદિરમાં સ્વામીનું સમાધિસ્થાન અહીં ગુફામાં છે, ત્યાં તેમના ભવ્ય પાદુકાજી પૂ.શ્રી બ્રહ્મચારીજીના વરદ હસ્તે પરમકૃપાળુદેવના ચિત્રપટની છે. ચંદ્રગુપ્ત રાજા અહીંથી દેવલોક પામેલ છે. બઘા સ્થાને દર્શન સ્થાપના ઘણા ઉલ્લાસપૂર્વક જયધ્વનિ સાથે કરવામાં આવી. ભક્તિ કરી વેણુર ગયા. સં.૧૯૯૬ના વૈશાખ સુદ ૩ના શુભ દિવસે સડોદરામાં વેણુરમાં પાંચ મંદિર અને બાહુબળીજીની પાત્રીસ ફૂટ ચિત્રપટોની સ્થાપના પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં હર્ષોલ્લાસપૂર્વક ઊંચી ઊભી પ્રતિમાના દર્શન કરી મૂડબિદ્રિ આવ્યા. ત્યાં અઢાર કરવામાં આવી હતી. ૧૬૭
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy