SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજમંદિર અગાસ આશ્રમમાં ઉપર બતાવેલ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું નિવાસસ્થાન ઉછા. (પૃ.૭૦૦)- “આ જીવની અનાદિકાળની જે ભૂલ છે ! કરવા, કરવાની ભાવના રાખવી. “અચળરૂપ આસક્તિ નહીં.” તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મોટામાં મોટી ભૂલ શું છે કે સત્પરુષ પ્રત્યે વૃત્તિઓનું એકાગ્ર થવું તે કામની અનુકૂળતા છે. તેનો વિચાર કરવો, ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ રાખવો.” ! માન : હું સત્પરુષનો શિષ્ય છું. તો મારાથી એવા હલકા તે ભૂલ શું અને તેનું મૂળ શું? : નિંદવાયોગ્ય કાર્ય ન થવા જોઈએ કે જેથી મારા સદ્ગુરુ નિંદાય વાસના છે તે મૂળ છે. વાસના જરાક થોડી હોય તેમાંથી ૪ ને હું હલકો ગણાઉં. મારાથી એવા અકાર્ય ન થવાં જોઈએ. મારું વધે. મૂળમાંથી વધવા માંડે. પોષણ મળે એટલે વધે, અને તેથી હું તો સદ્વર્તન હોવું જોઈએ. જ ભૂલ છે તે સમજાતું નથી. સંસારની વાસના છે તેથી વૈરાગ્ય સંગઉદય : બઘા વિભાવિક બંઘનનો ઉદય મારે ન હો. ઉપશમ વઘતા નથી. મારે તો સ્વાભાવિક સત્સંગ અને પરમાર્થનો ઉદય થાઓ. મને શાથી બંઘન થાય છે? વાસનાથી બંઘન થાય છે. વચનવર્ગણા: સંસાર વઘારનાર વિષય કષાય, રાગદ્વેષ ઉ.કા. (પૃ.૭૧૩) – “ઘણા જીવો સપુરુષનો બોઘ સાંભળે : વગેરે વિભાવિક વિકથામાં વચનો ન વપરાતાં સપુરુષનાં ગુણછે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી.” તે યોગ કયો : ગ્રામ, તેમની ભક્તિ, ભજન, વાંચન, સ્મરણ વગેરે પુરુષનાં અને શું? : : બોઘ-વચનો સંભારવામાં બોલવામાં વચનવર્ગણા કામ કરો. વાંચન પછી મનન યોગ છે. તે મનન કરવાનો અને મોહ : જેટલો મોહ જીવ સંસાર અને સંસારના કામો વિચારવાનો અવકાશ લેતો નથી. વાંચ્યા પછી તે મનનનો યોગ પ્રત્યે કરે છે તેટલો પરમાર્થ અને પુરુષ પ્રત્યે જીવને મોહ જ ન થવો જોઈએ, તો વિચાર સુરીને વિચારબળ વધે તેથી સત્પરુષનો : આવ્યો. સપુરુષ પ્રત્યે પ્રેમ, પ્રીતિ, ભક્તિ, મોહ કરવાથી નિર્મોહી બોઘ સમજવાનો અવકાશ પ્રાપ્ત થાય. સમજાય તે મનનયોગ છે. ; થવાય છે, કારણ તેઓ નિર્મોહી છે. ઉ.કા. (પૃ.૭૩૩) – “જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, મોહદયા : ઘરનાં સ્વજનો, કુટુંબીઓ વગેરે પ્રત્યે દયા તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય.” કૂંચીરૂપી જ્ઞાન એટલે શું?: બતાવે છે પણ ત્યાં મોહ હોય છે અને તેને દયા કહે છે; કારણ મૂળ જ્ઞાન. દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન. દેહદેવળમાં રહેલો આત્મા અંતરંગ સ્વાર્થનો મોહ છે એટલે મોહસહિત દયા છે. પોતાને જે જાણવો તે. સપુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ છે અને પરમાર્થ સમજાયો છે તે કુટુંબીઓ (હાથનોંઘ-૨) (પૃ.૮૨૩) – હે કામ! હે માન! હે સંગઉદય! વગેરે સર્વને તેવી શ્રદ્ધા થાઓ, તેમના આત્માનું હિત થાઓ. તે હે વચનવર્ગણા! હે મોહ! હે મોહદયા! હે શિથિલતા! : પ્રકારની દયા ચિંતવવી તે મોહદયા અનુકૂળ થઈ કહેવાય. તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે શિથિલતા : સંસારના કાર્યોને પડતા મૂકી, ખોટી ન અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. થતાં તેને રહેવા દઈ ત્યાં શિથિલતા કરી પરમાર્થ- આત્મકલ્યાણનાં આ બઘાને અનુકૂળ કેવી રીતે કરવા? કાર્યોમાં પ્રેરાય, પુરુષાર્થ કરે. ત્યાં શિથિલતા ન કરતાં શિથિલતાનો ઉત્તર : કામ : જેટલી ઇચ્છા, તૃષ્ણા, કામના, વાસના સદુપયોગ કરે. વિષયકષાયોમાં મંદતા થવી તે શિથિલતા અનુકૂળ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે છે તે પલટાવી પરમાર્થ સારા કામો ૬ થઈ કહેવાય. ૧૫૪
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy