SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યનિય મારિ ધારી બોધામૃત , જે કે ન પીવાન નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત) : શક્યા નથી. પણ પૂ.શ્રી બ્રહ્મચારીજીકૃત ભાવાર્થમાં તે મળવાથી પરમકૃપાળુદેવના પદો ઉપર પૂજ્યશ્રીએ અત્રે સમ્મિલિત કરી ગ્રંથની પૂર્તિ કરી છે. ગ્રંથ દ્રવ્યાનુયોગનો પ્રસંગોપાત્ત વિવેચન કરેલ. તે વિવેચન મુમુક્ષુઓને છે. ‘દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.' ઉપયોગી જણાવાથી ગ્રંથરૂપે પ્રકાશિત થયું છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૬) આ ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્યશ્રી જણાવે છે કે વિવેચનનો સમય સં.૨૦૦૮ છે. “અર્થ સમજીને નિત્યનિયમાદિ પાઠ થાય તો પરમાર્થ તરફ વૃત્તિ બોઘામૃત ભાગ-૨ (વચનામૃત વિવેચન) : પ્રેરાય અને ઉલ્લાસપૂર્વક ભક્તિ થાય એ આ પ્રકાશનનો હેતુ છે. પૂજ્યશ્રીએ પ્રસંગોપાત્ત શ્રીમદ્ રાજચંદ્ર સમજાયા પછી વિચારણાનો વિસ્તાર થાય છે અને નવીન ભાવો ગ્રંથના પત્રો ઉપર વિવેચન કરેલ. તે વિવેચનને જાગે છે, તે સ્વ- વિચારણા આત્મપ્રતીતિનું કારણ થાય છે.” એકત્રિત કરી પત્રાંકના ક્રમપૂર્વક મૂકી આ ગ્રંથનું આ ગ્રંથમાં અગાસ આશ્રમમાં નિત્યક્રમરૂપે બોલાતા ગૂંથન કરવામાં આવ્યું છે. મંગલાચરણથી માંડીને લગભગ બઘા જ પદોના અર્થો છે. સવાર, આ કહેલ બોઘરૂપી અમૃત પરમકૃપાળુદેવના વચનામૃત બપોર, સાંજ અને રાત્રિની ભક્તિના પદો તેમજ દેવવંદન, સમજવામાં વિશેષ સહાયરૂપ સિદ્ધ થયું છે. પરમકૃપાળુદેવના વચનામૃતોનો વાસ્તવિક અંતર આશય સમજવા માટે આ બોઘ આત્મસિદ્ધિ વગેરે બઘાનો અર્થ આમાં સમાવેલ છે. તેથી આ સંપૂર્ણ વિશ્વસનીય છે. પરમકૃપાળુદેવ એક પત્રમાં જણાવે છે કે પ્રકાશન પણ મુમુક્ષુઓને વિશેષ ઉપયોગી સિદ્ધ થયું છે. “માર્ગને પામેલો માર્ગ પમાડશે.”(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૬૬) આ ગ્રંથની પ્રથમવૃત્તિનો સમય સં.૨૦૦૭ છે. તેથી મોક્ષમાર્ગની સોંપણી જેને થઈ એવા પુરુષોથી વચનામૃતનો વર્તમાનમાં આઠમી આવૃત્તિ વિદ્યમાન છે. અંતર આશય સમજવો હિતાવહ છે. વચનામૃત-વિવેચનનો સમય મોક્ષમાળા-વિવેચન : પૂજ્યશ્રીએ મોક્ષમાળા વિવેચન મુખ્યત્વે સં.૨૦૦૮ થી સં. ૨૦૧૦ છે. “મોક્ષમાળા' ગ્રંથ ઉપર બે વખત વિવેચન (૫) સંયોજન વિભાગ કરેલ. તેને સમ્મિલિત કરી આ ગ્રંથ તૈયાર પ્રવેશિકા (મોક્ષમાળા પુસ્તક પહેલું) : આ ગ્રંથ કરવામાં આવ્યો છે. ગ્રંથની ભાષા સરળ છે. ઘર્મમાર્ગમાં પ્રવેશ કરાવનાર રૂપ છે. પ્રાથમિક ભૂમિકાના જિજ્ઞાસુને બાળજીવોને પણ સમજાય તેવી છે. પ્રથમ વાંચવા યોગ્ય છે. “મોક્ષમાળા” ગ્રંથના ચાર વિભાગ કરવાની આ વિવેચન “મોક્ષમાળા'ને સમજવામાં બહુ ઉપયોગી યોજના પરમકૃપાળુદેવની હતી. તેમાંનું આ પહેલું હોવાથી તેનો સ્વાધ્યાય કરતાં સાથે રાખી વિચારવા યોગ્ય છે; પ્રવેશિકા પુસ્તક છે. આ ગ્રંથના વિષયોનો ક્રમ મુખ્યપણે જેથી જૈન વીતરાગ-માર્ગનું સ્વરૂપ સમજવામાં સુગમતા રહે. મોક્ષમાળા ગ્રંથ મુજબ છે. કુલ્લે એકસો આઠ - આ વિવેચનનો સમય સં.૨૦૦૫ અને સં.૨૦૦૮ છે. શિક્ષાપાઠ છે. ગ્રંથમાં વિવિધ વિષયો સરળ - T પંચાસ્તિકાય-વિવેચન : અધ્યાત્મયોગી સીથી ભાષાશૈલીમાં પૂજ્યશ્રીએ રજૂ કર્યા છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દ્વારા રચિત આ ગ્રંથ પ્રસિદ્ધ : પ.પૂ.પ્રભુશ્રીજીની ભલામણ અનુસાર વિવિઘ શાસ્ત્રોમાંથી કરેલ છે. આ ગ્રંથના પ્રથમ અધ્યયનમાં પદ્રવ્ય- ઉતારાઓ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વિષયાનુસાર ઉતારાઓ જીવાસ્તિકાય.અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, તેમજ અન્ય મહા-પુરુષોની પ્રસાદીરૂપ આ ગ્રંથનું સંયોજન કરેલું છે. અથર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તેમજ કાળદ્રવ્યનું પણ “મોક્ષમાળા' ગ્રંથનો સ્વાધ્યાય કરતા પહેલા આ પુસ્તકનો વર્ણન છે. સ્વાધ્યાય કરવાથી તે સમજવામાં સુગમતા રહેશે. અને “શ્રીમદ્ બીજા અધ્યયનમાં નવે તત્ત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજાવ્યું રાજચંદ્ર ગ્રંથને પણ સમજવાની યોગ્યતા અમુક અંશે આનાથી છે અંતમાં “મોક્ષમાર્ગ પ્રપંચ ચૂલિકા છે. તેમાં સમ્યક્દર્શન : પ્રાપ્ત થાય તેમ છે. જ્ઞાનચરિત્ર એ મોક્ષમાર્ગ છે, એમ નિરૂપણ કર્યું છે. ઘર્મના બીજા ગ્રંથો સમજવાની પણ આથી યોગ્યતા આવે મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પ્રસ્તુત પુસ્તકમાં, પ્રથમ કે તેમ હોવાથી “ઘર્મ-પ્રવેશિકા’ની ગરજ સારે છે, આમ ગ્રંથની મૂળ પ્રાકૃતગાથા, પછી તેની સંસ્કૃત છાયા, પછી પરમકૃપાળુદેવકૃત : પ્રસ્તાવનામાં પૂજ્યશ્રીએ જણાવેલ છે. તેમજ ઘર્મનું આરાઘનગુજરાતી ભાષાન્તર અને છેલ્લે પૂ.શ્રી બ્રહ્મચારીજીનું વિવેચન પાલન જીવનમાં જરૂરી છે એવા સંસ્કારનું સીંચન થાય એવા ક્રમશઃ આપી ગ્રંથને સમજવામાં સુગમતા કરી છે. પરમકૃપાળુદેવ શુભ આશયથી પૂજ્યશ્રીએ આ ગ્રંથનું સંયોજન કર્યું છે. કત ભાષાંતરમાં અમુક ગાથાઓના અર્થ કોઈ કારણવશાતુ મળી આ પુસ્તકનો સંયોજન સમય સંવત્ ૨૦૦૫ છે. રિલ ૧૨૩
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy