SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજી શ્રી શાંતિલાલજી વરદીચંદજી સેવવાથી કલ્યાણ જરૂર થવું સંભવે છે. પણ તે વચનોને સમજવા શિવગંજ માટે પ્રથમ પૂ.શ્રી બ્રહ્મચારીજીના બોઘામૃત ભાગ ૧-૨-૩ અને કલ્યાણમૂર્તિ સત્યરુષો પ.પૂ.પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત વાંચવાની વિશેષ જરૂર મને જણાઈ છે અને તે પ્રમાણે કરવાથી વચનામૃત સમજવામાં મને ઘણી વંદુ સદ્દગુરુ રાજને, અને સંત લઘુરાજને; ગોવર્ધન ગુણઘર નમું, આત્મહિતાર્થે આજ. સરળતા થઈ પડી છે. પરમકૃપાળુ પરમાત્મા દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો બોઘામૃત ભાગ-૩ (પત્રસુઘા) પણ એક અપૂર્વ ગ્રંથ છે. જન્મ વિ.સં.૧૯૨૪માં અને દેહોત્સર્ગ વિ.સં. ૧૯૫૭માં, તેમાં અનેક મુમુક્ષુઓને મૂંઝવતા પ્રશ્નોના ખુલાસારૂપ પ્રત્યુત્તરો ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજીનો જન્મ વિ.સં.૧૯૧૦માં અને દેહોત્સર્ગ અને વચનામૃતમાં આવતા અનેક ભાવોની સમજણ પૂજ્યશ્રીએ વિ.સં. ૧૯૯૨માં, પ.પૂ.શ્રી બ્રહ્મચારીજીનો જન્મ વિ.સ. આપી છે. કેવા ભાવોથી વર્તવું, સદાચારો કેવી રીતે સેવવા વગેરે ૧૯૪૫માં તેમજ દેહોત્સર્ગ વિ.સં. ૨૦૧૦માં થયો હતો. અનેક વિષયો તેમાં આવી ગયા છે. પૂજ્યશ્રીએ લખેલા આ પત્રો આ પ્રમાણે વીસમી સદીની શરૂઆતથી એટલે કે વિ.સં. : મુમુક્ષુઓને પરમહિતનું કારણ છે. ૧૯૧૦થી શરૂ થઈને વિ.સં. ૨૦૧૦ સુધીના પૂરેપૂરા એકસો : પૂ.શ્રી બ્રહ્મચારીજીનો પ્રજ્ઞાવબોઘ ગ્રંથ તો એક અપૂર્વ વર્ષના ગાળામાં ત્રણ મહાપુરુષોનું આ આર્યભૂમિ ઉપર અવતરવું કૃતિ છે. આ કાળના જીવો માટે એક વરદાન છે. એને ગાતાં, ખરેખર મુમુક્ષુઓના પુણ્યના પંજરૂપ જ હતું. આજે પણ તે ઊંડાણથી આશયો સમજતાં વૃત્તિમાં શાંતિ આવે છે. મન સ્થિર મહાત્માઓ પોતાના અક્ષરરૂપ દેહથી હાજરાહજૂર જ છે. એમની કરવાનું તે એક અપૂર્વ સાઘન છે. યથાતથ્ય મુખમુદ્રાઓ પણ આપણા સદ્ભાગ્યે આજે મોજૂદ છે. આ સપુરુષોની ત્રિપુટીના ગમે તે શાસ્ત્ર કે બોઘ, પત્ર હવે તે મહાત્માઓ પ્રત્યે આપણને ભક્તિ-પ્રેમ, બહુમાન જેટલા કે કાવ્ય, વાંચતા કે ગાતાં આત્મા કૃતાર્થતા અનુભવે છે. એ જ જાગશે તેટલું આપણું કલ્યાણ થશે. મહાપુરુષોની વાણીનો અતિશય છે. કારણ કે વાણી આત્મપ્રદેશોને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના વચનામૃત ગ્રંથનું સ્પર્શીને નીકળે છે. ઘન્ય છે એવા મહાપુરુષોની વાણીને તેમજ એક એક વાક્ય શાસ્ત્રરૂપ છે, શાસ્ત્રના સારરૂપ છે, મંત્રરૂપ છે. તેમની અલૌકિક વીતરાગ મુદ્રાને. એ સમજવા માટે અપૂર્વ ભક્તિ, વિનય અને બહુમાન જોઈએ. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” -શ્રીમદ્ રાજચંદ્ર ઊંડા ઊતરી વાંચી, ચિંતન-મનન અને નિદિધ્યાસનનો ક્રમ ૧૧૫
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy