SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી રતનબેન પુનશીભાઈ શેઠ મુંબઈ પૂ.શ્રી બ્રહ્મચારીજી સાથે બનેલા પ્રસંગો અત્રે જણાવું છું - રાત્રે તાળું મારી ભક્તિમાં જવું જેથી શાંતિ સભામંડપમાં રાત્રે વાંચનમાં પૂ.શ્રી બ્રહ્મચારીજી વચનામૃત ઉપર વિવેચન કરતા. તે સાંભળીને રાત્રે હું ઘેર આવતી. રાબેતા મુજબ મેં અમારા ઘરનું બારણું ખખડાવ્યું. ત્યારે પાનબેને બારણું ખોલી ગુસ્સામાં આવી મને એક ઘોલ મારી, અને કહ્યું કે : “ભક્તિમાંથી મોડી આવે છે?” રાત્રે મારે ઊંઘમાંથી ઊઠી દરવાજો ખોલવો પડે છે, ભાન નથી?” બીજે દિવસે સવારમાં ઊઠી ભક્તિમાં જઈ, બધે દર્શન કરી પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે તેમના દર્શન કરવા ગઈ. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે : પાનબેને તમને ઘોલ મારી છે?” મને મનમાં થયું કે ગઈ રાતની જ તો વાત છે. સવારમાં ઊઠી સ્તવન મળવાની નથી. અંતે શાંતિપૂર્વક સમાધિમરણ કર્યું. બોલી સીથી અહીં આવી છે. હજી સુધી મેં કોઈને વાત પણ કરી દ્રવ્યસંગ્રહ’ ગ્રંથનું વિવેચન સાથે શ્રવણ નથી અને એમણે કેવી રીતે જાણ્યું? મેં કહ્યું: “હા, મારી છે.” પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો દેહ છૂટી ગયા પછી પૂજ્યશ્રી પૂજ્યશ્રીએ કહ્યું : “તો હવે શું કરશો?” મેં કહ્યું : “હું વાંચન બ્રહ્મચારીજીને તેમનો વિરહ ઘણો જ સાલતો હતો. એક છોડવાની નથી.” પૂજ્યશ્રી કહે : “ફરી ઘોલ મારશે તો?” મેં મુમુક્ષભાઈના પત્ની ગુજરી ગયા, તે નિમિત્તે તે ભાઈને સંઘ કહ્યું : “ભલે ઘોલ મારે.” ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કહ્યું : કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજ્યશ્રીને વાત જણાવી. ત્યારે “તમારે રાત્રે તાળું મારી ભક્તિમાં આવવું જેથી તેમને ઊંઘમાંથી પૂજ્યશ્રીએ ઈડર જવા વિચાર કર્યો. સંઘમાં ૧૦૦થી વધારે ઊઠવું ન પડે.” માણસો ઈડરની યાત્રાએ ગયા. અમદાવાદથી આશ્રમના પ્રમુખ જ્ઞા આરાઘવાથી સમાધિમરણ. શેઠ શ્રી જેસીંગભાઈ પણ આવ્યા હતા. ઉપપ્રમુખ શ્રી પુનશીભાઈ મારા બા આશ્રમમાં પહેલા આવેલા. મંત્ર પણ લીઘેલો શેઠ પણ સાથે હતા. પણ સાથે ઉવસગ્ગહર વગેરે બીજા મંત્રોની પણ માળા ફેરવતા. પૂ.શ્રી બ્રહ્મચારીજી સૌથી આગળ અને પાછળ આખો પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે દર્શન કરવા ગયા ત્યારે સંઘ સ્મરણ મંત્રની ધૂનમાં શ્રી ઘંટિયા પહાડ ઉપર આવી પહોંચ્યો. તેઓશ્રીએ કહ્યું : “માજી, કેટલી માળા ગણો છો?” માજી કહે : શ્રી સિદ્ધશીલા આગળ નમસ્કાર કરી બઘા બેઠા અને ભક્તિ કરી. સહજાત્મ સ્વરૂપની સાથે ઉવસગ્ગહરની માળા ગણું છું.” પછી પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્વમુખે શ્રી ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ પૂજ્યશ્રી કહે : “ઉવસગ્ગહરની માળા શા માટે ગણો છો?'' : ગ્રંથની ગાથાઓ બોલ્યા અને સાથે સાથે વિવેચન પણ કર્યું. સર્વ માજીએ સરળ ભાવથી કહ્યું: “મારા છોકરા પાસે પૈસા નથી મુમુક્ષુઓ મૌનપણે એકાગ્રચિત્તે તે સાંભળી અત્યંત આનંદ પામ્યા. માટે ગણું છું.” પૂજ્યશ્રી કહે : “છોકરાને પૈસા થયા?” માજી પછી રણમલની ચોકીએ કહે : “ના પ્રભુ, પૈસા હતા તે ય જતા રહ્યા.” પૂજ્યશ્રી કહે : ગયા ત્યાં સિંહ સૂતો હતો. તે જોઈ “તો હવે સ્વચ્છેદે એ ગણવાનું છોડી દો.” પૂ.શ્રી બ્રહ્મચારીજી બોલ્યા-શાંતિથી પૂજ્યશ્રીના કહેવાથી માજીએ ઉવસગ્ગહરની માળા ચાલ્યા આવો; ડરશો નહિં. આ ગણવાનું મૂકી દીધું. ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની માળા ત્યાં આઠ દિવસ રોકાયા હતા. રોજ અલગ-અલગ ગણવાનું શ્રદ્ધાપૂર્વક ચાલુ રાખ્યું. તેનું ફળ એ આવ્યું કે માજીને જગ્યાએ દર્શન કરવા જતા. ત્યાં ભક્તિ કર્યા પછી પૂજ્યશ્રી બોધ પોતાના મરણની અગાઉથી ખબર પડી ગઈ, અને મને બોલાવવા આપતા અને દોઢ-બે વાગે પાછા આવી બઘા જમતા હતા. માટે મુંબઈ તાર કર્યો. તે વખતે પણ માજી બોલ્યા હતા કે તે મને આ ચારેય દિવસ બહુ જ આનંદ આવ્યો હતો. સ્વચ્છ ૧૦૩
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy