SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ બહાર ત્રણ છત્રીઓ છે. તેમાંની એક છત્રી પરમ- છે. આપણે પણ પ્રતિષ્ઠા કપાળુદેવના પૂર્વભવની કહેવાય છે. તેની નજીક સ્મશાન અને પ્રસંગે હાજરી આપવી | એક કુંડ તેમજ ગુફા પણ છે, જે ગુફામાં પરમકૃપાળુદેવ એક જોઈએ. મહિનો રહેલા. ત્યાં “અપૂર્વ અવસર આદિની બહુ ઉલ્લાસપૂર્વક પછી સં.૧૯૯૩ ભક્તિ કરી બઘા ઉતારે પાછા વળ્યા. ના જેઠ સુદ ૪ના શુભ ચોથે દિવસે ફરી ઘંટિયા પહાડ ઉપર દર્શન કરવા ગયા. ૬ દિવસે પૂ.શ્રી બ્રહ્મચારીજી પહાડ ઉપર તે સમયે કંઈ બાંઘકામ થયેલું નહોતું. માત્ર જંગલ જ ૨૦૦ મુમુક્ષુભાઈબહેનો શ્રીમદ્ રાજચંદ્રનું પહેલા બનેલ મંદિર, આહાર હતું. બાંધકામ સં.૧૯૯૬માં ત્યાં થયું અને પાદુકાજીની પ્રતિષ્ઠા ! સાથે આશ્રમથી વિદાય થઈ પણ તે જ સાલમાં થઈ હતી. આહોર રાજમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા. સાથે મુખ્ય સ્થાપના નરોડા કરવા અર્થે પરમકૃપાળુદેવનો ચિત્રપટ પણ લાવ્યા હતા. ઘામધૂમથી વાજતે ગાજતે બજારમાં થઈ “સહજાન્મસ્વરૂપ ટાળો ભવકૂ૫'નું પદ બોલતા રાજમંદિરમાં તેની પઘરામણી કરી. શેઠ શ્રી જેસીંગભાઈ, શ્રી પુનશીભાઈ શેઠ, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી નાહટા સાહેબ, શ્રી મણિભાઈ કલ્યાણજી, શ્રી ચુનીભાઈ, શ્રી સોભાગભાઈ, શ્રી વનેચંદ શેઠ, શ્રી છોટાકાકા, શ્રી શારદા બહેન આદિ ઘણા મુમુક્ષુભાઈબહેનો આહોરના પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર હાજર રહ્યા હતા. જેઠ સુદ ૧૩ના શુભ દિવસે ચિત્રપટોની સ્થાપના પૂ.શ્રી બ્રહ્મચારીજીના કરકમળ, વિધિ સહિત જયધ્વનિ સાથે અત્યંત વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નરોડા ઘામધૂમથી ઉત્તમ મુહૂર્તમાં કરવામાં આવી હતી. ઈડરથી પૂજ્યશ્રી સંઘ સાથે નરોડા પઘાર્યા. જ્યાં પરમ કપાળદેવ ઊતર્યા હતા, તે જ ઘર્મશાળામાં વિશાળ મંડપ બાંધી રાણકપુરજી ચિત્રપટની સ્થાપના કરી ઘણા ઉલ્લાસપૂર્વક ભક્તિ કરવામાં આવી. ત્યાંથી પગપાળા વિહાર કરી પૂજ્યશ્રી સકળ સંઘ સાથે અમદાવાદમાં પંચભાઈની પોળ તેમજ શેઠ શ્રી જેસીંગભાઈએ બંઘાવેલ લાલ બંગલામાં ચિત્રપટોની સ્થાપના છે ત્યાં ગયા, અને બીજા પણ મંદિરોના દર્શન કરી પાછા નરોડા પધાર્યા. બીજે દિવસે સવારમાં ગામ બહાર જે જગ્યાએ પરમ કૃપાળુદેવ બિરાજેલા ત્યાં ઓટલો બાંઘેલ છે; ત્યાં ભક્તિના પદો સર્વેએ ઘણા ઉલ્લાસપૂર્વક ગાયાં. મુનિશ્રી ચતુરલાલજી, શેઠ શ્રી જેસીંગભાઈ, શ્રી છોટાકાકા, શેઠાણી ચંપાબહેન વગેરે સાથે હતા. સ્ટેશન પાસે એક બંગલો છે તેમજ તળાવ પાસે એક ટેકરી છે, જ્યાં પરમકૃપાળદેવ વિચરેલા ત્યાં પણ દર્શનાર્થે ગયા હતા. આહોર પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા નિમિત્તે પૂ.શ્રી બ્રહ્મચારીજી તેમજ સકળ મુમુક્ષુ સંઘને આમંત્રણ આપવા માટે શ્રી ફુલચંદભાઈ આહોરથી અગાસ શ્રી જીનમંદિર, રાણકપુર આશ્રમમાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીએ, શ્રી ચુનીભાઈ કારભારી આહોરથી જાલોર ગઢ ઉપર અને રાણકપુરજીની પંચઆદિ ટ્રસ્ટીઓને તેમજ મુરબ્બી મુમુક્ષુઓને ઉપર બોલાવી કહ્યું : તીર્થીની યાત્રા કરી સકળ સંઘ આશ્રમ પાછો ફર્યો અને પૂજ્યશ્રી કે આહારના ભાઈઓએ અહીંની પ્રતિષ્ઠામાં ઘણી મદદ આપેલ : ૧૫-૨૦ મુમુક્ષુઓ સાથે આબુ પધાર્યા. ૧૬૪
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy