SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક ૩૮૪ – “અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે” એમ સાથી છે? ઓળખાણ ઓળખાણમાં ફેર છે. સમકિત થયા પછી સ્વચ્છેદ વગેરે દોષ ન થાય. તે પહેલાં પુરુષાર્થની મંદતાથી બીજા પ્રસંગોમાં દોરવાઈ જાય છે. કોઈ પુણ્યયોગે સત્સંગ, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધારૂપી ઓળખાણ થાય પણ તે યથાર્થ ઓળખાણ નથી. સમકિત થયાના સંજોગ મળ્યા હોય છતાં જીવ પાછો ફરી જાય, બીજી રુચિ ભાવમાં ભળી જાય તેનું કારણ સ્વચ્છંદનો ઉદય છે. પત્રાંક ૩૮૮– જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે : જગત સૂએ છે એટલે બેભાન છે. કલ્યાણ કરવાના વખતમાં બેદરકાર છે. ત્યાં જ્ઞાની જાગે છે, જગત પ્રત્યે બેદરકાર છે, પણ આત્માને ભૂલતા નથી, જાગતા છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે : જગત સ્વાર્થમાં જાગે છે, જ્ઞાની સ્વાર્થમાં બેપરવા છે. જેમ થવું હોય તેમ થાઓ, પણ આત્માને આંચ આવવા દેતા નથી. પત્રાંક ૩૯૧– “સતુ” એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તથાપિ ભજનમાં એટલે પ્રભુપ્રેમમાં ભંગ પડ્યા જેવું થાય તે અમારાથી તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય -લોકપ્રમાણ પ્રત્યેક એવા કેમ બને? રહ્યા છે : એકેકો અંતરાય લોકપ્રમાણ છે અને તેવા અંતરાયને ? પત્રક ૬૦૮ ‘રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતારવાળી કારણે જીવ મુક્ત થયો નથી. અનંતકાળથી એવા અંતરાય નડે તો મોટું જ ન ઉઘાડે’: રાંડી રુએ એટલે જેને ગુરુ છે નહીં તે છે. તે માટે સત્સંગ વગેરે સુયોગો પ્રાપ્ત કરી સન્મુરુષાર્થ કરવો. સંસારની પ્રવૃત્તિમાં રુએ કહેતાં દુઃખી છે. માંડી રુએ એટલે જેને પત્રાંક ૪૧૩ – લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ગુરુ મળ્યા છે પણ યોગ્યતા નથી, તેથી બેભાનપણામાં રહી કંઈ ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને કરી શકતા નથી એટલે તે પણ દુઃખી છે, લાભ લઈ શકતા નથી. નમસ્કાર કરીએ છીએ : લોક આખો ઇચ્છાવાળો છે. તેમાં રહી સાત ભરતારવાળી તો મોટું જ ન ઉઘાડે એટલે જેને આરંભ જ્ઞાનીઓ આત્માને સંભાળે છે. લોકો પુદ્ગલને ઇચ્છે છે, તેના પરિગ્રહરૂપી બહોળો વ્યવસાય છે તેને તો લક્ષ જ નથી, તો તે પ્રત્યે ઉદાસીન રહી જ્ઞાની આત્માને ભૂલતા નથી. પરમાર્થવિચાર કરવાનો અવકાશ જ ક્યાંથી લાવે? મોટું જ ન પત્રાંક ૬૦૭ ઉઘાડે એટલે માથું પણ ઊચું કરી શકતો નથી; વ્યવસાયમાં જ “જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, મચ્યો રહે છે. એ સામાન્ય લોક કહેવત છે. આપણે એનો પરમાર્થ સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો; ગ્રહણ કરવો. એકાંતે વસવું રે એક જ આસને, પત્રાંક ૭૭૫ – “આ જીવ કઈ દિશાથી આવ્યો છે એટલે શું ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો. હું સમજવું? : એક દ્રવ્યદિશા અને બીજી ભાવદિશા. દ્રવ્યદિશા તે ઓઘવજી, અબળા તે સાઇન શું કરે?” પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તથા વિદિશા. અને ભાવદિશા તે મનુષ્ય, ભાવાર્થ : ઓઘવજીને પોતાનો ગર્વ સમજાવવા માટે દેવ, તિર્યંચ, નારકી ગતિરૂપી ભાવદિશા છે. તે ક્યાંથી આવ્યો તે શ્રીકૃષ્ણ તેમને ગોપીઓ પાસે મોકલ્યા. ત્યાં ગોપીઓ કહે છે – જાતિસ્મૃતિ જ્ઞાનથી જણાય. તે આત્માને હિતનું કારણ છે. હે ઓધવજી ! અમે તો દેહદારી સાકાર પરમાત્મા (કૃષ્ણ) : ઉ.કા. (પૃ.૬૯૧) – “દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર ની ભક્તિને ભાવની કૃપાએ તેની કળા અને તેને ઓળખીએ – જતી ક્ષય કરી અંતર્ વૃત્તિ કરવી. અવશ્ય એ જ જ્ઞાનીની જાણીએ છીએ. તે પરમાત્મા કેવા છે? તો કે શરીરમાં રહેવા છતાં આજ્ઞા છે.” તે શી રીતે થાય? “: વૃત્તિક્ષય સમકિત પછી સર્વ પ્રકારે અસંગ નિર્લેપ છે અને તમે તો કહો છો કે એકાંતવાસમાં ઉપયોગ રાખવાથી તે થાય છે. પર વસ્તુ પરથી રુચિ ઓસરી રહીને એક જ આસન લગાવીને પરમાત્માનું ધ્યાન કરવું તે તેને જાય, આત્માથી સૌ હીન, તુચ્છ ભાસે, આત્મા સિવાય બીજી પર ઓળખવાનો માર્ગ છે. પણ તે માર્ગમાં ભૂલ પડે તો અમારે તો વસ્તુઓનું માહાભ્ય ન લાગે ત્યારે ક્ષય થાય. ૧૫૩
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy