SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સં.૧૯૯૧ પૂ.પ્રભુશ્રીજી સાથે આબુ માઉંટ ઉપર પ્રતિષ્ઠા નિમિત્તે સડોદરાગમન તથા આસ્તામાં શ્રી શ્રબરી બંગલામાં ત્રણેક માસ નિવાસ ભુલાભાઈના ઘરે સ્વહસ્તે ચિત્રપટની સ્થાપના – વચ્ચે ૧૧ દિવસ માટે પ્રભુશ્રીજી સાથે વૈશાખ વદ ૧ના રોજ ઈડરમાં વિહારભુવનમાં પરમઆહોરની ક્ષેત્રફરસના શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવના પાદુકાજીની પ્રતિષ્ઠા નિમિત્તે ગમન જીવનકળા”ની સંકલના (ગૂંથણી) તથા - વૈશાખ વદ ૯ના રોજ સરુસ્વરૂપ સાથે અભેદપ્રસ્થાન કાર્યાલય તરફથી શ્રીમન્ની તાનો થયેલ અતિ અતિ પ્રગટ અનુભવ-પ્રભાસ. જીવનયાત્રા માં અન્ય જયંતી વ્યાખ્યાનો સાથે પ્રસિદ્ધિ. : સં.૧૯૯૭ જયેષ્ઠ સુદ પૂર્ણિમાએ “પ્રજ્ઞાવબોઘ'ની પૂર્ણાહુતિ. સં.૧૯૯૨ પોષ વદ ૩ના રોજ “યોગપ્રદીપ’ અનુવાદની પુર્ણા- સં.૧૯૯૮ માગસર સુદ ૧૦ના રોજ ઘામણ મંદિરમાં સ્વહસ્તે હતિ- ચૈત્ર વદ પાંચમના પવિત્ર દિને પ.પૂ. પ્રભુશ્રીજી ચિત્રપટની સ્થાપના – મહાસુદ ૧૧થી રાજકોટ, દ્વારા ટ્રસ્ટીઓની હાજરીમાં ‘ઘર્મ” (માર્ગ)ની પૂજ્યશ્રી વવાણિયા, જૂનાગઢ, પાલીતાણા તરફની યાત્રા – બ્રહ્મચારીજીને સોંપણી – “મુખ્ય બ્રહ્મચારી સોંપણી’ ફાગણ વદ બીજના રોજ ઇંદોરમાં સ્વહસ્તે ચિત્રપટની - વૈશાખ સુદ ૮ની રાત્રે મોટા મુનિઓને દુર્લભ સ્થાપના તથા તે તરફની યાત્રા કરી અગાસ આગમન. એવી નિશ્ચલ અસંગતાથી નિજઉપયોગમય દશાપૂર્વક સં.૧૯૯૯ પોષ સુદ પૂનમના દિવસે સુરત શ્રી મનહરભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીનું નિર્વાણ વિરહાગ્નિ શાંત પાડવા ત્યાં ચિત્રપટની સ્થાપના તથા ઘામણ, ભુવાસણ થઈ પ્રભુશ્રીજીના જીવનચરિત્રની ગૂંથણી તથા પ્રભુશ્રીજીએ આહોરમાં ૨૧ દિવસ માટે સ્થિરતા–ઈડર ઘંટિયા સ્પર્શેલા તીર્થસ્થળોની યાત્રા. પહાડ ઉપર ફાગણ સુદ ૯થી હોળી સુધી નિવાસસં.૧૯૯૩ જેઠ સુદ ૧૩ના રોજ શ્રી રાજમંદિર, આહોરમાં તેમના ભાદરવા સુદ ૭થી આત્મસિદ્ધિશાસ્ત્રનો Self સ્વહસ્તે ચિત્રપટોની સ્થાપના જ્યેષ્ઠ વદ છઠ Realisationરૂપે અંગ્રેજી પદ્યાનુવાદ શરૂ. (યાત્રાની અંતિમ રાત્રિ)ના દિને અપૂર્વ બ્રહ્મ અનુભવ સં.૨૦૦૦ કાર્તિક પૂર્ણિમા પછી કચ્છની પંચતીર્થીની યાત્રા – –તેનું સુચક “ઘર્મરાત્રિ' કાવ્ય જેઠ વદ ૮- અષાઢ તે દરમિયાન નાની ખાખર મુકામે માગશર સુદ ૯ના વદ ૯ના દિને મોક્ષમાર્ગપ્રકાશક ઉપરથી “વિવેક રોજ Self Realisation અનુવાદ સંપૂર્ણ–પરમકૃપાળુ બાવની'નામે ગુજરાતી રચના “જ્ઞાનસાર’અને દેવની જન્મભૂમિ વવાણિયાના પ્રથમ દર્શન અને તે જ્ઞાનમંજરી'નો ગુજરાતી અનુવાદ શરૂ. પ્રસંગે “અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી’ સં.૧૯૯૪ “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા'ની પ્રસ્થાન કાર્યાલય કાવ્યની ભાવમયી રચના- વૈશાખ મહિનામાં પ.પૂ. તરફથી વિસ્તૃત પ્રથમવૃત્તિ અને માહ સુદ પાંચમ પ્રભુશ્રીજીની નિર્વાણતિથિ પછી સીમરડા પધાર્યા. (વસંતપંચમી) ઉપર ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા ! સં.૨૦૦૧ કાર્તિક પૂર્ણિમા પછી યાત્રાર્થે ગમન – એક માસથી નિમિત્તે ભેટ-વૈશાખ સુદ ૧૦ના દિવસે પ.ઉ.૫.પૂ. કંઈક વઘારે આહાર નિવાસ, નાકોડાજી તીર્થના પ્રભુશ્રીજીના અગ્નિસંસ્કાર સ્થળે તેઓશ્રીના દર્શન, દસેક દિવસ ઇન્દોર રહ્યા - ત્યાંથી પચ્ચીસેક પગલાંની મહોત્સવપૂર્વક સ્થાપના – અષાઢ સુદ મુમુક્ષુઓ સાથે અલાહાબાદ, કાશી, પટણા, સારનાથ, ૯ના રોજ “જ્ઞાનમંજરી'નો ગૂર્જર અનુવાદ સંપૂર્ણ – રાજગૃહી, પાવાપુરી, નાલંદા, કુંડલપુર, ગુણાવા, શ્રાવણ સુદ ૧૩થી “પ્રજ્ઞાવબોઘ'નું સર્જન શરૂ. મધુવન, ગયા, અયોધ્યા, મથુરા વગેરે તીર્થસ્થળોની સં.૧૯૯૫ કાર્તિક વદ પાંચમે પગપાળા વિહાર કરી સંદેશર, યાત્રા – કુલ ત્રણ મહિને માહવદ ૧૩ના દિવસે બાંધણી, વસોની યાત્રા- જેઠ સુદ પૂર્ણિમાએ આશ્રમથી આશ્રમમાં આગમન. રવાના થઈ મૈસુર, ગોમટ્ટગિરિ, કનકગિરિ, બાહુબલી, : સં.૨૦૦૨ કાર્તિક વદ સાતમે વવાણિયા ગમન તથા અગિયાર વેણુર, વારંગ, મૂડબીદ્રી આદિ સ્થળોની યાત્રા. દિવસ સ્થિરતા- રાજકોટ, વઢવાણ, સુરત, ધુળિયા સં.૧૯૯૬ મહા સુદ ૧૩ના દિવસે શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ આદિ સ્થળોએ થઈ આશ્રમ આગમન- પર્યુષણમાં મંદિર, રાજકોટમાં શ્રીમદ્જીના ચિત્રપટની તેમના પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો રંગીન તૈલ ચિત્રપટ રાજવરદ હસ્તે સ્થાપના – વૈશાખ સુદ ત્રીજના મંદિર મંદિર અર્થે મુંબઈથી લાવેલ તેનો પ્રવેશ ઉત્સવ. ૧૩૦
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy