SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ મંત્રચિંતામણિ करोति मानवं विज्ञमज्ञं मानविवर्जितम् । समानं स्यात् पंचसुगुरोर्विधैका सुखदा परा ॥ १२ ॥ ' આ ૐકાર વિદ્યા અજ્ઞાન મનુષ્યને વિદ્વાન કરે છે • તથા માનવિહીનને માનવાળા કરે છે. પચ સુગુરુઓના પ્રથમાક્ષરાથી નિષ્પન્ન થયેલી આ વિદ્યા અદ્વિતીય અને પરમ • સુખદાયક છે.’ પંચ સુગુરુ એટલે પોંચપરમેષ્ઠી, તેમના પ્રથમ અક્ષરાથી આ મંત્ર કેવી રીતે નિષ્પન્ન થાય છે, તે આ પ્રકરણના · પ્રાર’ભમાં જ સમજાવેલું છે. ટૂંકમાં જૈન ધર્મ પણ ૐકારના એક મહાન મંત્ર -તરીકે સ્વીકાર કરેલા છે અને તેની ઉપાસના કરવામાં તે • ગૌરવ માને છે. જૈન ધર્મે કારની જે આકૃતિ માનેલી છે, તેના ખ્યાલ સામેના ચિત્ર પરથી આવી શકશે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy