SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. [૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન [૪૦૪- બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દૃષ્ટિ સંયમ, -૪૧૦] - આત્મગવેષણા અને ઘાતકતા, સ્ત્રી માત્રથી બચવું, -કામરાગવર્ધક અંગોપાંગ ન જોવા પુદગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ [૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ [૪૧] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય [૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રણિધિનું ફળ અને ઉપસંહાર કથન અધ્યયન-૯-“વિનયસમાધિ” ઉદ્દેશક-૧ [૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬ - અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] - આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ [૪૨૬] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- - આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] - આચાર્યની આરાધના અને તેનું ફળ ઉદ્દેશક-૨[૪૩૨- - વૃક્ષની ઉપમાથી ધર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬ - હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ -૪૪૨] [૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ [૪૪૪- - ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત -૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ-પ્રવૃત્તિ- એ જ રીતે ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા, -ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ [૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ મુનિ દીપરત્નસાગર સર્જિત 314 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy