SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૭... | (૧) ઉદ્દેશક-૭-“વાયુકાય” [પs] - વાયુકાય હિંસાથી નિવૃત્ત મનુષ્યનું સામર્થ્ય [૫૭] આત્મ-સમત્વ (સુખદુઃખની તુલનાના આધારે) [૫૮] વાયુકાજી-જીવ સંરક્ષણે સંયમીપણું [૫૯] - વાયુકાયિક હિંસાથી અટકે તે મુનિ - વાયુકાયિક હિંસામાં થથા દોષોનું દર્શન - વાયુકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળનો જ્ઞાતા - વાયુકાયની હિંસાથી અનેક જીવોની હિંસા [30] - વાયુકાયથી સંપાતિમ જીવોનો સંહાર - વાયુકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - વાયુકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - વાયુકાયનો જ્ઞાતા એ જ મુનિ [૧] પૃથ્વિકાયાદિ હિંસામાં પ્રચુર કર્મબંધ [૧૨] છ કાય જીવહિંસાથી સર્વથા વિરમવું અને તે જ મુનિપણું ----*----*---- અધ્યયન-૨-“લોકવિજય” ઉદ્દેશક-૧-“સ્વજન” [૬૩] - સંસારનું મૂળ કારણ - વિષયી પ્રાણીની પ્રવૃત્તિ [૬૪] વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય-શીથીલતા [૬૫] વૃદ્ધાવસ્થા અને અશરણ સ્થિતિ [૬] - અપ્રમાદનો ઉપદેશ. - અનિત્ય ભાવના [૬૭] અશરણ ભાવના – (અસંયમ જીવનમાં પ્રમત્તતા, કુટુંબ મમત્વાદિ) [૬૮] અશરણ ભાવના – (રોગાદિ સ્થિતિમાં ધન-કુટુંબનું અઢારણત્વ) [૬૯- - આત્મોપદેશ -૭૨] - સ્વકૃત સુખદુઃખનો ભોક્તા, યૌવનમાં ધર્મોદ્યમ આદિ (૨) ઉદ્દેશક-૨-“અદ્રઢતા” [૭૩] મોક્ષ પ્રાપ્તિ [૭૪] આજ્ઞા રહિત વર્તનથી ઉભય ભ્રષ્ટતા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy