SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) ૬૯ ( હોય છે. તેમ પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોના સિદ્ધાંતો સમજવા સજ્જ થઈ શકે છે. આપણા અભ્યાસ માટે પણ પારિભાષિક પરિચયનો પ્રસ્તુત વિષયભૂત સિદ્ધાંત ‘હું પરમાત્મા છું ને અભ્યાસ આવશ્યક છે. | સમજવા માટે વસ્તુનું અનેકાંત સ્વરૂપ, આત્માનું તત્ત્વજ્ઞાનની પરિભાષા અઘરી હોતી નથી પણ શુદ્ધ સ્વરૂપ, સ્યાદ્વાદ, જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ , તેનો પરિચય ન હોવાથી તે અઘરી લાગે છે. દ્રવ્યદૃષ્ટિ, પર્યાયદૃષ્ટિ, દ્રવ્યસ્વભાવ, પર્યાયસ્વભાવ, રૂપિયા-પૈસા, વેપાર-ધંધા, ખાવું-પીવું જેવા રોજના | પરમાત્મદશા, પામરદશા જેવા પારિભાષિક શબ્દોનો વપરાશના શબ્દો આપણને જરાય અઘરા લાગતા પરિચય અત્યંત આવશ્યક છે. નથી. તે આપણા જીવન સાથે વણાઈ ગયેલા હોય છે. પણ તત્ત્વજ્ઞાન સંબંધી દ્રવ્ય-ગુણ-પર્યાય, સમજીને હૃદયગત કરવા માટે પારિભાષિક પરિચય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, કર્તા-કર્મ, ઉપાદાન-નિમિત્ત, પ્રાપ્ત કર્યા પછી સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો એકાંત-અનેકાંત, ભાવ્ય-ભાવક, વ્યાપ્ય-વ્યાપક, જોઈએ. સ્યાદ્વાદ, સમભંગી, પારિણામિકભાવ જેવા શબ્દો અઘરાં લાગે છે. તેનું કારણ તેનો ઉપયોગ અને ૧.૨. રસશાસ્ત્રોનો અભ્યાસ પરિચય નથી તે જ છે. તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ પામવા માટે સૌ પ્રથમ પામર્થક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો કથાનુયોગથી શરૂઆત કરી શકાય. મહા-પુરૂષોના સત્શાસ્ત્ર પ્રજ્ઞપત હેય છે. સતુશાસ્ત્રો જીવન-કવનની વાર્તા સૌને ગમે છે. ત્યાર પછી પ્રસ્તૃત તત્ત્વજ્ઞાન અને તેનાં પારિભાષિક પરિચય મેળવવા માટે મોક્ષમાર્ગ સિદ્ધાંતોને હૃદયગત કરવા સતુશાસ્ત્રોના પ્રકાશક, દ્રવ્યસંગ્રહ, છ ઢાળા, ઈબ્દોપદેશ, પાગમી થવું તેને સતુશાસ્ત્રોનો સમાધિતંત્ર, સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા, આત્માનુ- અભ્યાસ કહે છે. શાસન, પદ્મનંદીપંચવિશતિ, પરમાત્મપ્રકાશ, શાસ્તા પુરુષના વચનો અનુસાર રચાયેલ રચનાને યોગસાર, ભગવતી આરાધના, જૈન સિદ્ધાંત શાસ્ત્ર' કહે છે. પારમાર્થિક જગતમાં જેનું શાસન પ્રવેશિકા, રત્નકરંડ શ્રાવકાસાર, તત્ત્વાર્થસૂત્ર, પ્રવર્તે છે એવા વીતરાગી સર્વજ્ઞ હિતોપદેશી ગુરુદેવશ્રીનાં વચનામૃત, બહેનશ્રીનાં વચનામૃત જિનેન્દ્ર ભગવાનને શાતા પુરુષ કહે છે. વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રી જિનેન્દ્ર ભગવાનની દિવ્યવાણી અને તે અનુસાર કાનજીસ્વામીના સી.ડી. પ્રવચનો, પૂજ્ય ગણધર-આચાર્ય-મુનિવરો દ્વારા રચાયેલ રચનાને બહેનશ્રીની તત્ત્વચર્ચાની સી.ડી. તેમજ અન્ય શાસ્ત્ર કહે છે. આવું શાસ્ત્ર હંમેશા ‘સત્” વિદ્વાનોના પ્રવચનો સાંભળવા જોઈએ. પરસ્પર વિશેષણથી સુશોભિત હોય છે. સત્ શબ્દ તત્ત્વચર્ચા અને પૂછપરછ કરવી જોઈએ આમ આદરયુકત વિશેષણ છે. તે ઉપરાંત તે સત્ય તેમજ કરવાથી પારિભાષિક શબ્દોનો પરિચય જરૂર થઈ સનાતન અર્થને પણ બતાવે છે. તેથી જિનેન્દ્ર જશે. તેમ જ તત્ત્વજ્ઞાનની રુચિ પણ કેળવાશે. ભગવાનની વાણી અનુસાર ગણધર-આચાર્યાદિ પારિભાષિક પરિચય મેળવેલ જીવ તત્ત્વજ્ઞાનના પ્રરૂપિત રચના કે જેનું કથન સત્ય, સનાતન . 69
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy