SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૫૫( નમૂનારૂપ આઠ કળા બ્રણ કે કલ્યાણ આપવા મૂળગુણો દ્વારા સિદ્ધદશાના આઠ મહાગુણોનીની ૧. પારમાર્થિક ફળ પ્રાપ્તિ કરે છે. તેથી અહીં સમ્યક્ત્વ-સન્મુખતાની પ્રમુખતાવાળા નમૂનારૂપ આઠ ફળો આ નીચે પોતાના આત્માના ઉદ્ધાર કે કલ્યાણ * આપવામાં આવે છે. સાથે સંબંધિત ફળને પામર્થક ફળ ૧.૧.૧. મકાઈ-સન્મુખતા કહે છે. ૧.૧... મોહની મંદતા જેના કારણે પોતાના આત્માનું હિત થાય તે પારમાર્થિક ફળ છે. ‘હું પરમાત્મા છું' એ એક ૧.૧.૩. શાળાની નિર્મળતા પારમાર્થિક સિદ્ધાંત છે. તેથી તેનું ફળ પણ ૧.૧.૪. ઉપયોગની મુમતા પારમાર્થિક જ હોય એ દેખીતું છે. પારમાર્થિક સઘળાં પ્રકારના પ્રયોજનો આ સિદ્ધાંતને હદયગત ૧.૧.૫. યિાની સ્થિરતા કરવાથી પ્રાપ્ત થાય છે ; જેને પારમાર્થિક ફળ કહે ૧.૧.૬. કષાયની મંધરા છે. આ પારમાર્થિક ફળ નીચે મુજબ બે પ્રકારમાં વહેંચી શકાય. ૧.૧.૩. વિષયોની વિરકતા ૧.૧. ૧.૧.૮. પરિણામોની વિશુદ્ધિ ૧.B. દૂરોગામી. ઉપરોક્ત દરેક બાબતની આ નીચે ચર્ચા કરવામાં ( ૧.૧. પાર્થિg gી ) આવે છે. તેમાં સૌ પ્રથમ જે તે બાબતની વ્યાખ્યા, તેની સમજૂતી, “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગતા જે પારમાર્થિક ફળ સિદ્ધાંતને હદયગત કરવાથી તે ફળ કઈ રીતે મળે ? અને અંતમાં કોઈ કરવાની પ્રક્રિયા સમયે કે દયગત ગાથા કે કાવ્યના આધારે સારભુત કથન દ્વારા થતાં તુરત જ પ્રાપ્ત થાય તેને તત્કાળ સમાપન કરવામાં આવેલ છે. ફળ કહે છે. ૧.૧.૧. સમૃત્વ-સઉમૂનતા, ‘હું પરમાત્મા છું' એ એક સર્વગ્રાહી પારમાર્થિક સિદ્ધાંત છે. તેને હદયગત કરવાની પ્રક્રિયા દરમ્યાન પોતાના શદ્ધાત્માના જ્ઞાન-શ્રદ્ધાનકે હૃદયગત થતાં તુરત જ પ્રાપ્ત થતાં ફળને આચરણને સભ્યત્વ કહે છે. સભ્યત્વને પારમાથિંક તત્કાળ ફળ કહે છે. સર્વગ્રાહી પ્રમ કરવનાથે તેની પ્રક્રિયાને સખ્યત્વપારમાર્થિક સિદ્ધાંતનું ફળ સર્વગ્રાહી હોય છે. અને સન્મુખતા કહે છે. તેનું તત્કાળ ફળ પણ અનેક પ્રકારનું છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ-સન્મુખતા મુખ્ય છે. સમ્યક્ત્વ સમ્યકત્વની એકદમ નજદીક પહોંચી ગયેલ જીવને સન્મુખતાના કારણે જીવ આઠ કર્મોનો અભાવ કરી સમ્યક્ત્વ-સન્મુખ કહે છે. સમ્યક્ત્વ-સન્મુખ હોય સમ્યગ્દર્શનના આઠ અંગો અને શ્રાવકના આઠ
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy