SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 0િ , ( પ્રકરણ-૧ઃ “હું પરમાત્મા છું એક સર્વગ્રાહી સિદ્ધાંત ) ૦ ( અનુસાર મોહની મંદતા કે ટળવું હોય છે. જેટલો કદાચિત્ આ સિદ્ધાંતો ધારણામાં દઢ હોય અને મોહ ટળે તેટલું મમત્વ ટળે છે અને મમત્વ ટળેણે બુદ્ધિમાં પણ બેઠા હોય પણ ભાવભાસન અને તેટલું સમત્વ આવે છે. સમત્વના કારણે જ સંવેદન પામી તે હૃદયમાં નથી બેઠા તો તે એક મોક્ષમાર્ગ પ્રગટી મોક્ષના પારમાર્થિક પંથમાં માન્યતાથી વિશેષ કાંઈ નથી. તત્ત્વજ્ઞાનના આગળ વધી શકાય છે. આ સમત્વ લૌકિક જીવનમાં સિદ્ધાંતો હૃદયમાં બેઠા વિના તેનો અભિપ્રાય પણ ઉપયોગી છે. પણ તે માટે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો બંધાતો નથી. તેની પ્રતીતિ આવતી નથી, તે હૃદયગત કરવા આવશ્યક છે. અનુસારનું આચરણ આવતું નથી. અને તેથી તેનું ‘હું પરમાત્મા છું' એ એક જ સિદ્ધાંતમાં બીજા ફળ પણ પ્રાપ્ત થતું નથી. બધાં પ્રયોજનભૂત સિદ્ધાંતો સમાઈ જતા હોઈ આજે ઘણા યુવાનો ફરિયાદ કરે છે કે મારા પિતાજી આ એક જ સિદ્ધાંતને હૃદયગત કરવામાં આવે તો વર્ષોથી સ્વાધ્યાય કરે છે પણ તેમનો ક્રોધ આસમાને બીજા બધા સિદ્ધાંતો હૃદયગત થઈ જાય છે. તેથી હોય છે. મારા ફૈબા ઘરબાર છોડીને તીર્થભૂમિમાં ‘હું પરમાત્મા છું” એ સિદ્ધાંત હૃદયગત કરવાની વસે છે પણ તેમનો જીભનો સ્વાદ છૂટતો નથી. અત્યંત આવશ્યકતા છે. મારા મામાં આખો દિવસ તત્ત્વનો અભ્યાસ કર્યા જેમ આહાર કરતાં તેનું પાચન વધુ મહત્ત્વનું છે. કરે છે તોપણ તેમનામાં સંસારનો થાક કે મુક્તિની વકરો કરતાં નફો વધારે મહત્ત્વનો છે. તેમ શાસ્ત્ર અભિલાષા જણાતી નથી. મારા દાદાએ મંદિરના પગથિયા ઘસી નાંખ્યા પણ તેમનામાં દયાનો સ્વાધ્યાય કરતાં તેનું પરિણમન વધુ મહત્ત્વનું છે. છાંટોય નથી. આ બધાનું એકમાત્ર કારણ ખાધું ઘણું પણ પચ્યું નહિ તો શું કામનું? વકરો ઘણો થયો પણ નફો ન થયો તો શું કામનું? તેમ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવા તે જ છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થયા વિના શાસ્ત્ર સ્વાધ્યાય ઘણો કર્યો પણ તત્ત્વજ્ઞાનનો એકેય સિદ્ધાંત જરાય પચ્યો કે હૃદયગત ન થયો, કષાયની ઉપશાંતતા, વિષયની વિરકતતા, ભવનો ખેદ કે મુક્તિની અભિલાષા અને પ્રાણીમાત્ર પ્રત્યે તો તે શું કામનું ? માટે તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતોનો કરૂણાભાવ જેવા સદગુણો આવતા નથી. અભ્યાસ કરવાની સાથે તે હૃદયગત થાય તો જ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થયા વિના તે કામનું છે. આત્મહિત કે આત્મોદ્ધારનો કોઈ માર્ગ પ્રશસ્ત તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હૃદયગત થવાનું ફળ થતો નથી. તેથી આ સિદ્ધાંતોને હૃદયગત કરવાની અલૌકિક અને અચિંત્ય છે. તેની ચર્ચા પછી આવશ્યકતા અત્યંત જ નહિ અનિવાર્ય પણ છે. કરવામાં આવશે. આ ફળ પ્રાપ્ત કરવા માટે | તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હૃદયગત થવા જરૂરી છે. હું પરમાત્મા છું' એ સઘળાં સિદ્ધાંતોમાં શિરમોર, | સર્વોપરી અને સર્વોત્કૃષ્ટ છે. તોપણ આ સિદ્ધાંતને જે બાબત આપણે હૃદયગત નથી કરી, સ્વયં હૃદયગત કરવાની અનિવાર્ય આવશ્યકતાની સૌથી સાક્ષાત્કાર નથી કર્યો, તદનુસારનું વેદન કે મોટી વજૂદ એ છે કે તે એક સર્વગ્રાહી સિદ્ધાંત છે તે અનુભવન નથી થયું તો તે ઉધારની મૂડી છે. છે તેની ચર્ચા હવે કરવામાં આવે છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy