SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. સંવરભાવના શુભ ગોર અશુભ દી ાલા હૈ, ધ્રુક્ષા કે મેલ અસલ । શૌય છે, પણ કે ગાળું મનવમી ૯. નિર્જરાભાવના । ફિર ૪૫ ૪૧ શોષણ ત્રિ ૫, ૬માં ૪૧ પીપાં ટૂટ સર્વાંગ નિષાભ પ્રદેશો કે, અમૃત જે નિર્ણય ફૂટ પડે" ૧૦. લોકમાવના ક્રમ કોડ (તે પહ મોડ તમી, શોના વિષે મળ મેં હૈં । નિષ ભોજ મારા વાલા હો,શોરન્સ પત્ર પર ક્રમશે ા ॥ ૧૧. બૌદ્ધિદુર્લભભાવના ચાર્થ મમ પુર્ણ પોષ માં, વય સમ અન્ય રન રે । વસ જ્ઞાતા ચૂકા ર૪ ગામ, ન મત્સર મોઠ વિનસ ગાવે ॥ ૧૨. ધર્મભાવના चिर रक्षक धर्म हमारा हो, हो धर्म हमारा चिर साथी । जग में न हमारा कोई था, हम भी न रहें जग के साथी ॥ ૨૬૨ Of ૧૦ B D D D D B C A A C પરિશિષ્ટ : ૨: હેતુલક્ષી પ્રશ્નોના જવાબ ૧ ૧૧ ૧૨ ભાવના વિષય ૨ ૩ | ૪ | ૫ ξ ૭ | ૮ | ૯ ૧૦ પ્રશ્નો પ્રવેશ નૃત્ય અશરણ સંસાર એકત્વ અત્યત્ય અશુચિ આસન | સંવર નિર્જરા | લોક બોÙદુર્લભ ધર્મ A | B | ૦૧ C | D | A B C | D | A | B | C D A ૦૨ c D A | B C A | B c c 03 C D D A B Y A B c D ૦૫ A B C C D οξ A B C C D 09 A B C C D c D A B D A C B C A B D શુભ અને મની અગ્નિની જ્વાળાઓમાં બળઝાળી ગરોલ મારા હૃદયમાં જ્યારે અંતરંગ આત્મશક્તિના બળે સમ્યક્ત્વરૂપી શીતળ કિરણો ફુટે છે ત્યારે આસવને અટકાવનારી સંવરદશા પ્રગટે છે. આ પ્રકારનું ચિંતવન તે સંવરમાવના છે. પછી જ્યારે આત્માની શુદ્ધિ કરનાર તપની અગ્નિ પ્રગટે છે ત્યારે પૌદ્ગલિકકર્મોની શૃંખલા તૂટી પડે છે અને તેથી પોતાના આત્માના સઘળા પ્રદેશોમાં અતીન્દ્રિય આનંદરૂપી અમૃતનું ઝરણું ફ્રુટી પડે છે. જ્ઞાનીનું આ પ્રકારનું ચિંતવન તે નિર્જરાભાવના છે. B C A જ્યારે આપણે આ છ દ્રવ્યસ્વરૂપ પરલોકમાં થતું ભ્રમણ છોડીને પોતાના ચૈતન્યસ્વરૂપ નિજલોકમાં નિવારા કરીશું ત્યારે ક્ષણમાત્રમાં લોકના અંતે શિદ્ધશિલામાંમુદશામાં સર્વ શોકનો અંત આણી બિરાજમાન થઈશું; ત્યારે આ પરલોક સાથે આપણે શો સંબંઘ ? કોઈ પણ રાબંધ નથી. આ પ્રકારની વિચારણા લોકભાવના છે. હે પ્રભુ ! મને સમ્વધૃત્યરૂપી દુર્લભ બોધિની પ્રાપ્તિ થાય કે જેના કારણે જૂતા નયોરૂપી જ્ઞાન અંધકાર શીઘ્ર તળી જાય. મારા અભિમાન, ઈર્ષા, મોઠ વગેરે વિણસી જાય અને તેથી હું બરા જ્ઞાતા-દ્ર્ષ્ટારૂપે રહી જાઉં. આ પ્રકારની ભાવના તે બોધિદુર્લભભાવના છે. આ જગતમાં પોતાનું કોઈ રક્ષક એટલે કે સાથી હોતું નથી અને પોતે પણ જગતમાં કોઇનો સાથી હોતો નથી. માત્ર ધર્મ જ પોતાનો કાયમી રક્ષક એટલે કે સાથી છે. પોતે હંમેશાં ઘર્મનો સાથ રાખે એટલે કે ધર્મના પાલન દ્વારા ધર્મની રક્ષા કરે, જેથી ઘર્મ દ્વારા પોતાની પણ દુર્ગતિ રોકનારી રક્ષા થાય. આ પ્રકારની ભાવના તે ઘર્મભાવના છે. D BDDDD ||||| B A | B B B D A C A c D B D A B A C CA |。。。lo D A B B c D A DBBB A A A B C D D A B C C C C A B D જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy