SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સિંગર દત છો ની, મિને મુરિ જો મુક્તિરમણીરૂપ દુEદનને મેળવી આપનાર આ સમ્યક્ તપ જ તેની એકમાત્ર સહેલી છે, તેમ બધાં જ્ઞાની જાણે છે. જ્ઞાનીઓની આ પ્રકારની સ ન ર યહી દેતા, ગાજે નવ રાની | વિચારણા તે નિર્જરાભાવના છે. 10. લોકભાવના આકારમાં લોક - ચાલોકનો વિભાગ કરતો દ્રવ્યોનો સમુહરૂપ તોજ સાંજ સજાગ કિ ઉપર બિT TT | લોક કેડ પર હાથ મૂકેલ પુરુષ સમાન આકારનો છે. આકાશમાં તે पुरुष रुप कर कटी भये, बट दव्यन सों मानो । સ્થિર અને નિરાઘાર છે. તે અનાદિ-અનંત હોવાથી તેનો કોઈ કર્તાइसका कोई न करता हरता, अमिट अनादि है। હર્તા નથી. આ લોકમાં કર્મઉપાધિના કારણે પૌલિકદેહઘારી જીવ जीव रु पद्गल नाचे पाम, कर्म उपाधी है ॥ બ્રિમણ કરતો રહે છે. લોકમાં બ્રિમણ પામતો જીવ પોતાના પુણ્ય-પાપ અનુસાર હંમેશાં पाप पुण्य सों जीव जगत में नीत सुख दुख भरता । સુખ-દુ:ખ પામે છે. એટલે કે પોતે જેવું કરે છે, તેવું પામે છે. તોપણ અજ્ઞાની જીવ મોહના કારણે પોતાના દોષનો ટોપલો બીજાના માથે अपनी करनी आप भरै सिर औरन के परता ॥ નાંખે છે. અજ્ઞાનના કારણે થતા મોહકર્મનો નાશ કરવાથી જગતની બધી ઈચ્છાઓ ટળે છે. અને પોતાના સ્વરૂપમાં સ્થિત થવાય. मोह कर्म को नाश मेटकर, सब जग की आशा । છે. પોતાના શુઇસ્વરૂપમાં સ્થિત થવાથી લોકમાં થતું ભ્રમણ ટળી લોકના શિખર ઉપર સ્થિરદશા-મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતનું निज पद में थिर होय लोक के, शीश करो वासा ॥ '( / ચિંતવન તે લોકભાવના છે. ૧૧. બૌધિદુર્લભભાવના નિત્ય નિગોદમાંથી નીકળી સ્થાવર અને ત્યારપછી ત્રસગતિ પ્રાપ્તિ થવી દુર્લભ છે. પ્રસગતિમાં પણ મનુષ્યદેહ પ્રાપ્ત થવો મહાદુર્લભ दुर्लभ है निगोद से पावर, अरु स गति पानी। છે, કે જેને ઘારણ કરવા માટે ઈન્ડે પણ ઝંખે છે. મનુષ્યદેહ પ્રાપ્ત નર થાય છે સુરપતિ તરણે, સ રત્નમ Nrit ] થયા પછી પણ ઉત્તમ આર્યદશ, જૈનશ્રાવકનું કુળ અને સત્સંગત્તિ उत्तम देस सुसंगती दुर्लभ, श्रावक कुल पाना । પ્રાપ્ત થવી દુર્લભ છે. સંસંગતિની પ્રાપ્તિ થયા પછી પણ સમ્યગ્દર્શન, સંયમદશા, શ્રાવકનું પાંચમું ગુણસ્થાન, રનત્રયની આરાઘના, दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना ॥ જિનદીક્ષાનું ઘારણ કરવું, મુનિવરના વ્રતોનું પાલન કરવું અને પરિપૂર્ણ વીતરાગ શુદ્ધભાવની પ્રાપ્તિ થપી ઉત્તરોતર દુર્લભ છે. આ બઘાંય દુર્લભમાં પણ સૌથી વધુ દુર્લભ હોય તો હે ચેતન ! તે સમ્યગ્દર્શનરૂપ दुर्लभ रबत्रय आराधन, दीक्षा का धरना । બોઘિ જ છે. આ બોધિને પ્રાપ્ત કરવાથી નિયમથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ दुर्लभ मुनिवर को व्रत पालन, शुद्ध भाव करना ॥ થાય છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત થયેલો જીવ ફરી પાછો આ दुर्लभ त दुर्लभ है चेतन, गोषि भान पावै । | ભિવબ્રિમણમાં આવતો નથી. બોધિની દુર્લભતા અને તેની પ્રાપ્તિ માટે पाकर केवलज्ञान नहीं फिर, ईस भव में आवै ॥ વર્તમાન મનુષ્યજીવનની યોગ્યતાની વિચારણા થવી તે બોધિદુર્લભભાવના છે. ૧૨. ધર્મભાવના અનેક પ્રકારની ફપિત યુક્તિઓ બનાવીને પોતાના જ્ઞાનને પ્રજાનાર છે ઘર છે, રન બતર હરનારા એકાંતવાદી મિથ્યા માન્યતા ઘરાવતા અન્ય દર્શનો જગતમાં ઘણાં બઘાં છે. જૈનદર્શન સિવાયના એકાંતવાદી મિથ્યાં માન્યા कल्पित नाना युक्ति बनाकर, भान हरें मेरे ॥ ઘરાવતા અન્ય દર્શનોમાં કોઈ ક્ષણિકવાદી કે કોઈ ફર્તાવાદી હોય हो सुछन्द सब पाप करें सिर, करता के लाये । છે. તેમની આમ્નાય રાખી અજ્ઞાની જીવો જગતમાં બિટકે છે. આ લોકો સ્વછંદી થઈ પોતે જ પાપ કરે છે અને તેનો ભાર જગતના કહેવાતા. રો ડિનર હોઈ ૪તા રે, ગામ બહારે | નિયંતા ઉપર રાખે છે. वीतराग सर्वज दोष बिन, श्री जिनकी बानी । વીતરાગ-સર્વજ્ઞ જિનદેવની દિવ્યવાણી નિર્દોષ છે. આ પાણીમાં સાત તત્ત્વોનું યથાતથ્ય વર્ણન આવે છે, જે બઘાને સુખદાયી હોય सप्त तत्व का वर्णन जामें, सब को सुख दानी ॥ છે. આ જિનવાણીનું વારંવાર ચિંતવન કરી અંતરમાં સમ્યગ્દર્શનને ईनका चितवन मार मार कर श्रद्धा उर धरना । ઘારણ કરવું જોઈએ. જિનવાણીના ચિંતનના આવા પ્રકારના પ્રયત્નથી એક દિવસ ભિવસાગર તરી જવાની ઘર્મભાવના કવિ "मंगत" ईसी जतन ते ईक दिन, भवसागर तरना ॥ મંગતરાય ભાવે છે અને આ રીતે તે ઘર્મભાવનાનું સ્વરૂપ બતાવે છે. ૨૫૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy