SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નથી. સાચી સમજણ વિનાના કોઈ ક્રિયાકાંડમાં અગાઉના બોuિgáભભાવનાના પ્રકરણમાં આવી ગઈ છે. પણ ઘર્મ નથી, સમ્યગ્દર્શન એ ઘર્મનું મૂળ છે. સમ્યક્તષ્પ બોવિકેવીતરાગતાપ ઘર્મસ્વ-પરના સમ્યગ્દર્શન માટે પોતાના શુદ્ધાત્માની ઓળખાણ જરૂરી વિવેકથી થાય છે. સ્વ-પરનો વિવેક એટલે પોતાના છે. પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્માની ઓળખાણ કરીને શુદ્ધાત્માને નોડર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ અને ભેદભાવોથી તેનો આશ્રય કે ધ્યાન કરવાથી વીતરાગતારૂપ ઘર્મની ભિન્ન ઓળખવો તે છે. અને તે માટે તત્ત્વજ્ઞાનનો સાથી પ્રગટતા હોય છે. આવા ઘર્મનું સ્વરૂપ દર્શાવતા પૂજ્ય સમજણપૂર્વકનો અભ્યાસ જરૂરી છે. પણ ઘર્મ માટે આ ગુર્દેવશ્રી કાનજીસ્વામી કહે છે દ્ધ સિવાય ગમે તેટલું ઘન ખર્ચવામાં આવે, દાન કરવામાં “ધ્રુથધામના ધ્યેયના વ્યાજનો ધીરજ અને આવે, તીર્થયાત્રા કરવામાં આવે, ભગવાનની ભક્તિધગશથી ધોકતો ધૂણી ધખાવથી તે ધર્મ છે.” પૂજા કરવામાં આવે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે, વ્રત-તપશ્ચરણ કરવામાં આવે, સદાચાર અને ધર્મની પ્રાપ્તિ કઈ રીતે છે અને સંયમ પાળવામાં આવે, પવિત્ર નદીમાં સ્નાન કરવામાં કઈ રીતે નથી ? આવે, નગ્ન દિગંબરદશા ઘારણ કરવામાં આવે, વન જંગલમાં વસવામાં આવે વગેરે અનેક ઉપાયો નફામાં ધર્મ ધર્મ સવ છોર્ડ , મર્મ ન બને છઠ્ઠી છે. ભિન્ન વસ્તુભૂત ચૈતન્યમય આત્માની ઓળખાણ 3પને oો નાને વિના, ઘર્મ સે હોય? સિવાય અન્ય ઉપાયો વ્યર્થ છે. પૂજ્ય ગુરુદેવશ્રી ભાવાર્થ જગતમાં ધર્મની વાત કરનારા ઘણાં લોકો હોય છે પરંતુ ધર્મના મર્મને એટલે કે તેના રહસ્યરૂપ થર્મ વાછળે ન ઉપજે, થર્મ હાટે ન વેંચાય, વાસ્તવિક સ્વરૂપને જાણનારાં ભાગ્યે જ કોઇ હોય છે. ઘર્મ વિવેઠે નીપજે, જે 8૨એ તો વાય. પોતપોતાની રીતે બધાંય ધર્મની ક્રિયા કરે છે પરંતુ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા વિના ધર્મ કઇ રીતે પ્રાપ્ત ભાવાર્થ : ધર્મ કોઇ ખેતરની પેદાશ નથી. તે કોઇ દુકાનમાં થાય ? ન જ થાય. વેચાતો મળતો નથી. ધર્મ માત્ર સ્વ-પરના વિવેકથી જ ઉત્પન્ન થાય છે અને તે માટે પોતાના શુદ્ધાત્માની પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવને ઓળખી, ઓળખાણનો પુરૂષાર્થ કરવો જરૂરી છે. સ્વીકારી અને તેનો આશ્રય કરીને તે સ્વભાવ જેવી જ શુદ્ધ વીતરાગીદશા પોતાની પલટતી અવસ્થામાં પ્રગટ બોધિર્લભભાવના અને કરવી તે ઘર્મ છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાના શુદ્ધાત્માના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણથી થતા તે ધર્મભાવના વચ્ચેનો ભેદ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ એટલે કે સમ્યકત્વરૂપ સમ્યકત્વરૂપ બોધિ અને વીતરાગતારૂપ ઘર્મમાં કોઈ બોધિની પ્રાપ્તિ તે જ ઘર્મ છે. અહીં સમ્યકત્વરૂપ બોધિ તફાવત નથી, એક જ છે. બન્નેનાં ચિંતવનમાં બોધિ એ જ વીતરાગતાપ ઘર્મ છે. આ બોધિની પ્રાપ્તિનો ઉપાય | એટલે કે ઘર્મની પ્રાપ્તિના ઉપાયની વિચારણા હોય છે. એ જ ઘર્મની પ્રાપ્તિનો ઉપાય છે. આ ઉપાય પોતાની તોપણ તે બન્નેમાં ચિંતવનમાં કેટલોક મૂળભૂત તફાવત શુદ્ધાત્માની ઓળખાણ કરવાનો હોય છે. જેની ચર્ચા આ પણ છે. જે નીચે પ્રમાણે છે. છે , હા # # # # # # $ $ $ $# # # # # # #ા હા હા હા ૧૨. ઘર્મ ભાવના ૨૩૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy