SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩ ૪ + + કે કેમ ? ઉત્તમ ક્ષમાદિ દશ પ્રકારના શુભભાવ એ વીતરાગતા ઉપરોક્ત સૂત્ર અનુસાર દયાથી જે જીવના પરિણામ સાથે સંબંધિત એવા વીતરાગતાના જ લક્ષણ કે ચિતન વિશુદ્ધ થયા છે તે ઘર્મ છે, અહીં પરિણામની વિશુદ્ધિના છે. તેથી ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ઘર્મ’ એ પણ કારણભૂત જીવદયા તે ઘર્મ છે. જીવદયા એ સ્વ અને વીતરાગતાપ ઘર્મનું જ એક પ્રકારનું નિરૂપણ જાણવું. પર એમ બે પ્રકારની હોય છે. વાસ્તવમાં સ્વદયા જ સાચી દયા છે અને સ્વધ્યાપૂર્વક જ પરદયા સંભવે છે. $ 3. રત્નત્રય તે ધર્મ જે જીવને પોતાની સ્વદયા હોય છે એટલે કે જે પોતાને સભ્યદર્શન-જ્ઞાન-ચારિત્રને રત્નત્રય કહે પોતાના તીવ્ર રાગાદિપ ભાવહિંસાથી બચાવે છે છે. આ ૨ત્નત્રય તે ઘર્મ છે. તેના જ પરિણામ વિશુદ્ધ થાય છે અને તેવા વિશુદ્ધ પરિણામના નિમિત્તે પરજીવની હિંસાથી બચી શકાય सद्दष्टिज्ञानवृतानि धर्मं धर्मेश्वरा विदुः। છે કે તેની રક્ષા કરી શકા છે. પોતાના શુદ્ધસ્વભાવની અર્થઃ ધર્મના પ્રતિપાદક તીર્થકરદેવ સમ્યગ્દર્શન-જ્ઞાન ભાવહિંસાથી બચી તેમાં સ્થિરતાપ વીતરાગભાવ ચારિત્રરૂપ રત્નત્રયને ધર્મ કહે છે. રતનકરંડશ્રાવકાચાર ગાથા 82 થવાથી જે સ્વદયા થાય છે તે નિશ્ચયથી જીવદયા છે ઉપરોક્ત સૂત્ર અનુસાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અને આવા વીતરાગભાવપૂર્વક પરજીવોની હિંસાથી એક્તાસ્વરૂપ રત્નત્રય તે ઘર્મ છે. શુદ્ધાત્માનું યથાર્થ બચવાનો અને તેની રક્ષા કરવાનો પરદયાનો થઇટ્ટાન તે સમ્યદર્શન છે. સ્વ-પરના ભેદશાનપૂર્વક થતું શુભરાગરૂપ ભાવ થાય છે, તે વ્યવહારથી જીવદયા છે. શુદ્ધાત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. શુદ્ધાત્માના જ્ઞાન અહીં વીતરાગભાવતે જ સ્વદયા છે અને તે જ નિશ્ચયથી શ્રદ્ધાન સહિત થતી શુદ્ધાત્મામાં લીનતા કે સ્થિરતા તે ઘર્મ છે. આવી સ્વદયાપૂર્વક પરધ્યાનો શુભભાવ તે સમ્યફળારિત્ર છે. નિશ્ચયથી સમ્યફચારિત્ર એ જીવના વ્યવહારથી ઘર્મ છે. વીતરાગભાવ છે. આ સમ્યક્ઝારિત્ર હંમેશા સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક જ હોય છે તેથી સમ્યફચારિત્રરૂપ આ પ્રકારે “જીવદયા તે ધર્મ' એ વીતરાગભાવનું વીતરાગભાવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય જ સ્વરૂપ છે. તેથી તે ‘વીતરાગભાવરૂપ ઘર્મ નું જ એક સમાય જાય છે. પ્રકારનું નિરૂપણ જાણવું. અહીં રત્નત્રય તે વીતરાગતાનું જ સ્વરૂપ છે તેથી કે જે * છે કે કેન્દ્ર છે કે હે ૫. અહિંસા તે ધર્મ રત્નત્રય તે ઘર્મ’ એ વીતરાગતાપ ઘર્મનું જ એક પ્રકારે નિરૂપણ છે. ભાવહેંસાથી બચવું તે નિશ્ચયથી અહિંસા છે અને દ્રવ્યâસાથી બચવું તે વ્યવહારથી ૪. જીદgયા ધર્મ અઢંસા છે. આવી અહિંસા તે ઘર્મ છે. સ્વ-પર જીવની ઢિંસાથી બચવું અને તેની ૨ક્ષા કરવી તેને જીવદયા કહે છે. આ अहिंसा परमो धर्म:,तथाऽहिंसा परो दमः। જીવદયા તે ધર્મ છે. अहिंसा परमं दानम् अहिंसा परमं तपः ।। ઘમ્પો દ્રયા વિશુદ્ધો. અર્થ : જેમ અહિંસા પરમ સંયમ છે. અહિંસા દાનને અર્થ : જે દયાથી વિશદ્ધ હોય તે ધર્મ છે. યોગ્ય પરમ ધન છે અને અહિંસા પરમ તપ છે, તેમ (બોધપાહુડ : ગાથા ર૫) હંસા જ પરમ ધર્મ છે. (સંસ્કૃત સુભાષિત) ૧૨. ઘર્મ ભાવના ૨૩૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy