SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ભgણા ૧) ધર્મ ભાવના પોતાના મૂળભૂત ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવને ઘારણ અશુદ્ધતા પોતાનો સ્વભાવ હોય શકે નહિ. જે વસ્તુ કરવો. પ્રગટ કરવો તેનું નામ ઘર્મ છે. આ ઘર્મનું પોતાના સ્વભાવથી જ અશુદ્ધ હોય તો વસ્તુનું વસ્તુપણું સ્વરૂપ, તેનો મહિમા અને તેના ઉપાદેયપણા વિષે જ બનતું નથી. તેથી પોતાનો આત્મા પોતાના ત્રિકાળ વારંવાર વિચારણા થવી તે ઘર્મભાવના છે. ધ્રુવ મૂળભૂત દ્રવ્યસ્વભાવથી શુદ્ધ જ જાણવો. પોતાના ध धारयति इति धर्मः। મૂળ સ્વભાવ જેવી શુદ્ધતા પોતાની પલટતી પર્યાયમાં પણ પ્રગટ થવી તે પોતાનો ઘર્મ છે. પોતાના આત્માની એ વ્યુત્પતિ અનુસાર સંરકૃત ઘા, વૃ કે જેનો અર્થ શુદ્ધ પર્યાયકે પરિણતિને વીતરાગતા કહે છે. તેથી રાગઘારણ કરવો કે પ્રગટ કરવો છે તેના ઉપરથી ઘર્મ ટેપ ગોડ વિનાની વીતરાગી અવસ્થા એ જ પોતાના શબ્દ છે. આત્માનો મૂળભૂત અખંડ અભેદ એકરૂપ આત્માનો ઘર્મ છે. ત્રિકાળ ધ્રુવ સામાન્ય શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે. આ વીતરાગતાપ ઘર્મને ૧. ચારિત્ર, ૨. સામ્ય, ૩. સ્વભાવને ઘારણ કરવો એટલે કે તેને પ્રગટ કરવો. મોહક્ષોભ વિનાના નિજ પરિણામ જેવા અનેક તે આત્માનો ધર્મ છે. નામોએ ઓળખી શકાય છે. તે બઘાંય વીતરાગતાના જ ઘર્મને અંગ્રેજીમાં Religion કહે છે. Religion એ સમાનાર્થી છે. મૂળ લેટીન ભાષાનો શબ્દ Re-ligar પરથી આવેલ છે. Re એટલે પાછું ફરવું અને ligarનો અર્થ પોતાનો ૧. પોતના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતારૂપ ચારિત્રના પરિણામ એ પોતાના વીતરાગમાઘ જ હોવાથી મૂળ સ્વભાવ છે. તેથી Re-ligar એટલેકેReligionનો વીતરાગતાપ ઘર્મ એ જ ચાસ્ત્રિ છે. અર્થ પોતાના મૂળ સ્વભાવ તરફ પાછા વળી તે સ્વભાવને ઘારણ કરવો એટલે કે પ્રગટ કરવો તે છે. ૨. વીતરાગતાપ ઘર્મમાં કોઈના પ્રત્યે રાગ-દ્વેષ | કે પક્ષપાત વિનાનો એક સમાન ભાવ રહેવાથી તેને (The word RELIGION is derived from the સામ્ય તરીકે પણ ઓળખી શકાય છે. latin word Re-ligar. Re Means BACK and ligar means the ORIGION. Together it means that 3. વીતરાગભાવરૂપ ઘર્મમાં મોહ-ક્ષોભનો અભાવ which binds one to back to the origion) હોવાથી તેને મોહક્ષોભ વિનાના નિજ પરિણામ વસ્તુનો મૂળ સ્વભાવ હંમેશા ત્રિકાળ ધ્રુવ એટલે કે કહી શકાય છે. અનાદિ-અનંત એકરૂપ જ હોય છે. જ્યાં કાયમી એકરૂપતા હોય ત્યાં સુક્તા જ હોય છે. કેમ કે, શુતામાં જ એકરૂપતા કે વીતરાગતારૂપ ધર્મનું અનેક સંભવે છે. અશુદ્ધતા અનેકપણે હોવાથી અશુદ્ધતામાં પ્રકારે નિરૂપણ અનેકરૂપતા જ હોય છે. પરંતુ વસ્તુનો સ્વભાવ એકરૂપ હોવાથી તે શુદ્ધ જ હોય છે. વળી અશુદ્ધતા ગમતી નથી, વીતરાગતા એ જ ઘર્મ છે. જૈનધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ અશુદ્ધતા કાયમ એકસરખી તકતી પણ નથી, માટે વીતરાગતામાં સમાય જાય છે. આ વીતરાગતારૂપ ઘર્મને છે. # ૧૨. ઘર્મ ભાવના ૨૩૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy