SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ હું સૈદ્ધાંતિક પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો. 34. બોધ કે બોધની ભાવના વિનાના શુભભાવો કેવા હોય છે? ૦૧. બોધિ એટલે શું? ૩૭. બોધિદુર્લભભાવનાના વિશેષ પ્રકારના બે ફળના નામ આપો. ૦૨. બોધિદુર્લભ ભાવના કોને કહે છે ? ૩૮. કયી ન્યાય અનુસાર પોતાને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયેલો છે? ૦૩, સમ્યક્ત્વરૂપ મોક્ષમાર્ગ કોને કહે છે ? 3 ૯ . મનુષ્ય જન્મને કઈ રીતે સફળ કરવું જોઇએ ? ૦૪. સ્થાવર જીવ કોને કહે છે? ૪૦. મનુષ્ય જન્મ સિવાય અન્ય જન્મમાં શું નથી? ૦૫. સ્થાવર અવસ્થામાં જીવ કેટલો કાળ રહે છે? ૦૬. ત્રસ પર્યાયમાં જીવ વધુ માં વધુ કેટલો કાળ રહે છે? નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૭. અર્થાતના કેટલા ભવો પછી મન ગ્યતિનો એક ૦૧. બોધિદુર્લભભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ભવ મળે છે? ૦૨. બોધિમાં સમ્યવરૂપ મોક્ષમાર્ગનો સમાવેશ કઈ રીતે છે? ૦૮. મનુષ્યભવમાં બોધિને સાનુકૂળ હોય એવા ઉત્તરોત્તર ૦૩. બોધિનું મહત્વ સમજાવો. ઉcકૃ ષ્ટ અને દુર્લભ દશ સંયો મોના નામ આપો. ૦૯. મોક્ષ પ્રાપ્ત કરનારા જીવ કેટલા સમયમાં કેટલા હોય છે? ૦૪. બોધિ સુધીની ઉત્તરોત્તર દર્લભ બાબતો સમજાવો. ૧૦. બોધિની પ્રાપ્તિ માટે જરૂરી ક્રમિક ઉપાયોના નામ આપો. ૦૫. કઇ રીતે બોધિની દર્લભતા છે? ૧ ૧. સંસારમાં સુખબુદ્ધિનો અભાવ એટલે શું? ૦૬. દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તા સમજાવો. ૧૨. દુ: ખ અને સુખનું લક્ષણ શું છે? ૦૭. બોધિપ્રાપ્તિના ઉપાય માટે સંસારમાં સુખબુદ્ધિના અભાવનું મહત્વ ૧ 3. આકુળતા અને નિરાકુળતા એટલે શું? સમજાવો. ૧૪. દુઃખનું અને સુખનું મૂળ કારણ શું? ૦૮. બોધિદર્લભભાવનાના અભ્યાસથી સંસારમાંથી સુખબુદ્ધિ કઈ રીતે ૧ પ. પુયના ઉદયમાં સુખ ભાસવાનું કારણ શું? ૧૯. શેના વિના બોધની પ્રાપ્તિ થતી નથી? ટળે છે? એ સમજાવો. ૧૭. મિથ્યાત્વ કોને કહે છે ? ૦૯. સદેવ અને કુદેવનું સ્વરૂપ જણાવો. ૧૮. ગૃહિત મિથ્યાત્વ કોને કહે છે? ૧૦. સથુરુ અને કુસુનું સ્વરૂપ જણાવો. ૧૯. સૌ પ્રથમ કયું મિથ્યાત્વ ટળે છે? ૧૧. સશાસ્ત્ર અને કુશાસ્ત્રનું સ્વરૂપ જણાવો. ૨૦. પાત્રતા કોને કહે છે? ૧૨. સદેવ-ગુરુ-શાસ્ત્રને માનનારો પણ ગૃહિત મિથ્યાત્વી કઇ રીતે ૨ ૧. મુખ્ય પાત્રતા કઈ? હોય છે? ૨ ૨. ગૌણ પાત્રતા કઇ? ૨૩. અગૃહિત મિથ્યાત્વ કોને કહે છે ? ૧૩. બોધિદુર્લભભાવનાના અભ્યાસથી ગૃહિત મિથ્યાત્વનો અભાવ ૨૪. અગૃહિત મિથ્યાત્વના મુખ્ય પ્રકારના નામ આપો. કઇ રીતે થાય છે? ૨ ૫. ભેદજ્ઞાનને યોગ્ય ઉપયોગની સૂક્ષ્મતા શી રીતે થાય? ૧૪. બોધિની પ્રાપ્તિ માટે ગૃહિત મિથ્યાત્વના અભાવનું મહત્વ સમજાવો. ૨૧. સ્વ- પરનું ભે દજ્ઞાન કોને કહે છે ? ૧૫. બોધિની પ્રાપ્તિ માટે અમૃહિત મિથ્યાત્વના અભાવનું મહત્વ અને ૨૭. ભેદ જ્ઞાનના ફળમાં શેની પ્રાપ્તિ થાય છે? તેનો ઉપાય સમજાવો. ૨૮. ભેદજ્ઞાન માટે કોનો અભ્યાસ કાર્યકારી છે? ૧૬. બોધિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૨૯. બોધિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયામાં કઈ બાબતની ૧૭. બોધિદર્લભભાવનાના ચિંતવનનું સાધન કે કારણ સમજાવો. વિચારણા હોય છે ? 3૦. શા માટે બોધિન દુર્લભતા છે?. ૧૮. બોધિદુર્લભભાવના કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે? 3 ૧. કયો મનુષ્ય આદરને માત્ર અને કયો ધિકકારને પાત્ર છે? ૧૯. બોધિદુર્લભભાવના કઈ રીતે વૈરાગ્યનું કારણ છે? 3 ૨. બોધિદુ ર્લભ ભાવનાના ચિંતવનનું સાધન કે કારણ શું ? ૨૦. બોધિદુર્લભભાવનાના ફળમાં દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનથી બની શકે ? મહતા કઈ રીતે સમજાય છે? 33. બોધિદુર્લભ ભાવનાના ચિંતવનને કેન્દ્રબિંદુ શું છે ? ૨૧. બોધિદુર્લભભાવના બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર કઇ રીતે છે? ૩૪. બોધિના આધારે શેનીં પ્રગટતા છે? 3 પ. બોધિ કે બોધિની ભાવના સહતના શુભ ભાવો કે વા. | ૨૨. આચાર્ય શુભચંદ્ર અનુસાર મનુષ્ય જન્મને સાર્થક કરવાનો ઉપદેશ શો છે? હોય છે? જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના २२८
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy