SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ની દિવાળી સમયે સોળ વર્ષની ઊંમરે આબકારી રૂપિયા સાતસો વાદી પોલીસ પાસેથી પ્રતિવાદી ખાતાનો પોલીસ અધિકારી (Police વેપારીએ વસુલ કરવાનું ઠરાવતું હકમનામું Suprentendent of central Exise) ફરમાવ્યું. કાનજીએ પોલીસ ગરીબ માણસ છે. સાલમુબારક કરવા આવ્યો. ત્યારે દર વર્ષની અને આપણે એવા પૈસા ન જોઇએ તેમ વિચારી જેટલી રકમ બક્ષીસ તરીકે એક રૂપિયાની આપી. હુકમનામાની બજવણી ન કરી અને રકમ પોલીસે તમારો ધંધો સારો ચાલે છે તેમ કહી વસુલવાનું માંડી વાળ્યું. પરંતુ આ પ્રસંગથી બે રૂપિયાની માંગણી કરી. કહાનકુંવરે તમને સંસાર પ્રત્યેનો તેનો વૈરાગ્ય ઘણો વધી ગયો. સરકાર પગાર આપે છે અને અમને ખોટી રકમ કોર્ટ કચેરી જેવી સંસારની નકામી અધિયારીથી આપવી પરવડે નહિ તેમ જણાવ્યું. તેથી નારાજ તેને ત્રાસ લાગ્યો. સંસારમાંથી બહાર આવવા થયેલા પોલીસ અધિકારીએ ત્યાર પછી તમે માટે સમ્યક્ત્વરૂપી બોધિ જ એક માર્ગ છે. તેની દુકાનમાં ગેરકાયદેસર અફીણ વેંચાણનો ધંધો પૂરી પ્રતિતિ છે. પણ તે બોધિ પ્રાપ્ત કરવાના કરો છો તેવો ખોટો કેઇસ કર્યો. વડોદરાની ઉપાય સંબંધી મૂંઝવણ રહ્યા કરે છે. બોધિની જિલ્લા અદાલતમાં એ જમાનામાં ત્રણ હજાર પ્રાપ્તિનો સચોટ ઉપાય મેળવવા તે ધીકતો ધંધો રૂપિયાના મોટા પગારદાર એવા અંગ્રેજ પણ છોડી દેવા ઉત્સુક છે પણ ત્યાં વળી એક ન્યાયધીશ સમક્ષ આ કેઇસ સાત મહિનાને સાત અવરોધ આવી પડે છે. દિવસ સુધી ચાલ્યો. સોળ વર્ષના યુવાન વેપારી | પિતાજીનું અવસાન કુંવર કહાને નિર્ભયતાપૂર્વક કોર્ટમાં જુબાની આપી અને ત્રણ કલાક ચાલેલી ઉલટતપાસમાં વડોદરા કોર્ટના ચૂકાદા પછીના ટૂંકા ગાળમાં સરકારી વકીલ અને ન્યાયધીશને સર્વ સત્ય જ વિ.સં. ૧૯૬૩ (ઇ.સ. ૧૯૦૭) માં પિતાજીનું પણ હકીકત જણાવી. મુખ ઉપર તરવરતી સરળતા, અવસાન થયું. પિતાજીના અવસાનથી સંસારની નિખાલસતા, નિર્દોષતા અને નીડરતાની અંગ્રેજ ક્ષણભંગુરતા જાણી શીધ્ર આત્મહિત સાધી ન્યાયધીશ ઉપર સુંદર છાપ પડી. તેણે | | લેવાની ભાવના ઉગ્ર બની. પરંતુ પિતાજીના પ્રતિવાદી વેપારીની સર્વ વિગતો સત્ય છે એમ વિયોગથી દુકાનની વધુ જવાબદારી તેમના વિસ્વાસ આવવાથી તે સંપૂર્ણપણે માન્ય રાખી | ઉપર આવી. ધંધો છોડવાની ભાવના હોવા છતાં અને કેઇસની વિશેષ ચોક્કસાઇ માટે ખુદ તેઓ તેને છોડી ન શક્યા. તેથી અંતરમાં સની ન્યાયધીશ, તેમના શિસ્તેદાર, અન્ય સ્ટાફ શોધ ચાલુ રાખી દુકાનની જવાબદારી પણ અને સરકારી વકીલને સાથે રાખી પોતે જ આવી. નિભાવી. આ રીતે પાંચ વર્ષ થયા ત્યારે વિ.સં. સ્થળ પર નિરીક્ષણ અને અન્ય તપાસ કરી ૧૯૬૮ (ઇ.સ. ૧૯૧૨)માં બાવીસ વર્ષની વયે પોલીસની જુબાની અને તેણે કરેલો કેઇસ તદ્દન મોટાભાઇના ઉપરોકત લગ્નના પ્રસ્તાવે યુવાનો ખોટો અને બનાવટી છે એમ ફરમાવી યુવાન કુંવર કહાનના જીવનમાં એકદમ પરિવર્તન વેપારી કાનજીને બિલકુલ નિર્દોષ જાહેર કરતો આણ્યું. ચુકાદો ફરમાવ્યો. આ ઉપરાંત ખોટા કેઇસથી સંપ્રદાય અનુસારની મનિદીક્ષા થયેલ હેરાનગતિ અને ખર્ચના કુલ મળીને પ્રભાવશાળી વ્યકિતત્વ, સપ્રમાણ શરીર, ૨૨૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લનઃ બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy