SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ( હેતુલક્ષી પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના[ ] ચોરસમાં દર્શાવો. ૦૬. જ્ઞાતાપણું શું નથી? os.[] ૦૧. નિશ્ચયથી સિદ્ધ ભગવાન કયાં વસે છે? 1 0૧.| | A:: વીતરાગભાય B:: સાતેકભાવ C:: સમભાવ D:: મારીભાવ ૦૭. કયા સંયોગો Mહિરંગ છે? A:: સિદ્ધશિલા ઉપર B:: સિલોઝ C:: ચૈતન્યલો D:: ઊદ્ગલોક ૦૭.[ ] A:: મન-વચન-કાયા B:: સ્ત્રી-પુત્ર-પરંવાર ૦૨. એક સાથે શું સંભવી શકે નહિ? ૦૨. [] C:: પૌગંલકર્મો D:: પાં ઈન્વેયો A:: Bર્તા અને જ્ઞાતા B:: સ્વભાવ અને વિભાવ ૦૮. લોકભાવતાના ચિંતવતમાં સ્ત્રી શું મનાય છે? C:: દ્રવ્ય અને પર્યાય D:: જ્ઞાતા અને દૃષ્ટા ૦૮. || A:: સંસારનું કારણB:: વિષયનું સાધન 03, લોકભાવનાની ચિંતવન પ્રક્રિયામાં પરલોકસંબંધી શું હોય છે? ૦૩. || C:: સહાયક D:: જ્ઞાતા-દષ્ટા LA:: હેય B: : ઉપાદેય C:: કર્તુત્વ D:: જ્ઞાતૃત્વ ૦૯. ચૈતન્યલોક કેવો છે? ૦૯. | | ૦૪. પરના કાર્યનો કર્તા કોણ? A:: અલક ડે અદભૂત B:: પ્રત્યક્ષ કે પ્રગટ A:: ભગવાન B:: કોઈ નä C:: અજ્ઞાની D:: જ્ઞાની | C:: દેય છે તેય :: વ્યવહારલોક છે પરલોકા o૫. અજ્ઞાની કયા પ્રકારના સંબંધને કઈ-કર્મ માને છે? ૦૫. [] ૧૦. લોકભાવનાનાચિંતવનતીવિષવરતુમાં કોનો સમાવેશ છે? ૧૦. | | A:: સાધ્ય-સાધન B:: નિમિત્ત-નામનp. A:: નિજલોડ B:: પરલોક C:: સંપૂર્ણલોz D:: સંપૂર્ણ અલોડ c:: પરિણામ -પરિણામ 0:: વ્યાપક-વ્યાપ્ય સૈદ્ધાંતિક પ્રખ્ખો , מיליליליל??קליין זיידללזילזדץלי. નીચેના પ્રશ્નોના એક કે બે વાકચમાં જવાબ આપો. ૦૩, લોકભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શું હોય છે? ૦ ૧, લોક કોને કહે છે? ૦૪. શા માટે કર્તાપણું અને જ્ઞાતાપણું એક સાથે સંભવી શકે નહિ? ૦ ૨. પરલોક કોને કહે છે? ૦૫. શા માટે જ્ઞાની કે અજ્ઞાની કોઇ પણ જીવ પરના કાર્યનો બિલકુલ ૦૩. નિજ લોક કોને કહે છે? કર્તા હોતા જ નથી? ૦૪. સિદ્ધલોક કોને કહે છે? ૦૬. અજ્ઞાની કયા પ્રકારની ભ્રાંતિથી પોતાને પરનો કર્તા માને છે? ૦૫. સ્વર્ગલોક કોને કહે છે? ૦૭. જે પરપદાર્થનો કર્તા થાય છે તે જ્ઞાતાપણું ઓઈ નાંખે છે. તેમ ૦૬. જયોતિર્લોક કોને કહે છે? શા માટે? ૦૭. તિર્થક લોક કોને કહે છે? ૦૮. કર્તાપણું શું છે? પરનો કર્તા થવોએ અજ્ઞાનીનું અજ્ઞાન કઈ ૦૮. મનુષ્યલોક કોને કહે છે? રીતે છે? ૦૯. નરકલોક કોને કહે છે? ૦૯. જ્ઞાતાપણું શું છે? જ્ઞાનીને તે કઈ રીતે હોય છે? ૧૦. લોકભાવનાની વિચારણાનો કેન્દ્રિય વિચાર શું છે? ૧૦. પોતાનો શુદ્ધ ચૈતનયસ્વભાવ અને તેનું ગ્રહણ એટલે શું? ૧૧. ક્યા શાસ્ત્રોનો અભ્યાસ એ લોકભાવનાનો જ અભ્યાસ છે? જ્ઞાતાપણું પ્રગટાવવા માટે તે શા માટે જરૂરી હોય છે? ૧૨. લોક ભાવનાની ચિંતવન પ્રક્રિયા શું છે? ૧૧. ચૈતન્યસ્વભાવના ગ્રતાપૂર્વક જ્ઞાતાપણું પ્રગટાવવા માટેની વિચારણા ૧૩. લોકભાવનાની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ શું છે? એ જ લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા કઇ રીતે છે? ૧૪. અંતરંગ સંયોગો કોને કહે છે? ૧૨. શરીર જેવા અંતરંગ સંયોગો લોકભાવનાના ચિંતવનનું સાધન ૧૫. અંતરંગ સંયોગોમાં કોનો સમાવેશ છે? કે કારણ કઇ રીતે બની શકે છે? ૧૬. બહિરંગ સંયોગો કોને કહે છે? ૧૩. સ્ત્રી જેવા બહિરંગ સંયોગો લોકભાવનાના ચિંતવનનું સાધન કે ૧૭. પરલોકના અન્ય પદાર્થોમાં કોનો સમાવેશ છે? કારણ કઇ રીતે બની શકે છે? ૧૮, ચૈતન્યલોક કોને કહે છે? ૧૪. ચૈતન્યલોક એ લોકભાવનાના ચિંતવનનું સાધન કે કારણ કઇ ૧૯, જગતની સર્વોત્કષટ ચીજ શું છે? રીતે થઈ શકે છે? ૨૦. ચૈતન્યલોકનો આશ્રય કરવાથી શેની પ્રાપ્તિ થાય છે? ૧૫. લોકભાવના કંઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે? ૨૧. ક્યાં પ્રકારે ચિંતવન કરવું એ લોકભાવના ચિંતવનની ચરમસીમા છે? ૧૬. લોકભાવના કઈ રીતે વૈરાગ્યનું કારણ છે? ૨૨. લોકસંજ્ઞા કોને કહે છે? ૧૭. લોકસંજ્ઞાથી લોકમાં ભ્રમણ અને લોકભાવનાથી લોકાગ્ર નિવાસ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. એ બાબત સમજાવો ૦૧. લોકભાવનાની વ્યાખ્યાં અને તેની સમજૂતી આપો. નીચેનાનો તફાવત મુદ્દાસર કોઠામાં આપો. ૦ ૨. લોકભાવના અને સંસારભાવના વચ્ચેનો ભેદ સમજાવો. ૧. લોકભિાવના અને સંસારમાવના ૨૦૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy