SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ દ્વારા ક્રમશ: મોક્ષ છે. અને તે સિવાયના અનેક પ્રકારના સઘળાં દશાને પમાય છે. પરલોક હોય છે તેમ જણાઈ છે. પરલોક પ્રત્યેનો આ રીતે લોક ભાવનાનો અભ્યાસ ફર્જીત્વભાવ ટળી જ્ઞાતૃત્વભાવ પ્રગટ થાય છે. નિજ લોકના નિવાસ દ્વારા પરલોકનું બ્રિમણ તેથી પરલોકમાં પ્રવર્તતો ઉપયોગ પાછો વળી મટાડી લોકા સિદ્ધ લોકની એટલે કે નિજલોકમાં જોડાઈ છે. નિજલોકમાં ઉપયોગ મોક્ષદશાની પ્રાપ્તિ કરાવે છે. જોડાવાથી પરલોકમાં થતું બ્રિમણ મહી લોકાયે સિદ્ધદશાની શાશ્વત સુખની સ્થિર સ્થિતિ પ્રાપ્ત Kઉપૃસંહા૨ > થાય છે. લોકસંજ્ઞા છોડી લોકમાવના ચિંતવનના આવા ફળને દર્શાવતા બ્ર. રવિન્દ્રજી કહે છેઠદ્ધ લોકસંજ્ઞાથી લોકમાં ભ્રમણ અને લોકભાવનાથી લોકાયે નિવાસ હોય છે. પરિવર્તન પંઘ ને યેિ, સંપૂર્ણ ખોવ મેં અમા યિા; ना कोइ क्षेत्र रहा एसा, जिस पर ना हमने जन्म लिया। છ દ્રવ્યોના સમૂહ અને લોકIકારામાંના તેના બરછ સ્વનો મેં ધૂમ પૂ, ત વ 31શા સવ ી છોડું; નિવાસસ્થાનને લોક કહે છે. લોક પ્રત્યેના लोकाग्र शिखर पर थिर होउं, बस निज में ही निज को जोडूं ।। કોઈ પ્રયોજન કે સબંઘને લોકસંજ્ઞા કહે છે. ભાવાર્થ : લોકસંજ્ઞાના કારણે આ જીવ પાંચ પ્રકારનાં લોકસંજ્ઞાના કારણે લોકપ્રત્યે મોહ-રાગ-દ્વેષ પરાવર્તનો કરતાં સંપૂર્ણ લોકમાં ભ્રમણ કરતો રહે છે. અને તેના કારણે થતી કqબુદ્ધિ હોય છે. સંપૂર્ણ લોકમાં નકલોકથી સ્વર્ગલોક સુધી ભ્રમણ કરતાં ઝૂત્વબુદ્ધિના કારણે કર્મબંઘન અને તેથી સંપૂર્ણ એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જયાં પોતે જન્મ ધારણ લોકમાં થતું ભ્રમણ અને તેના કારણે થતું કર્યા ન હોય. નરકથી સ્વર્ગ સુધીના બધાં અવતારો દુ:ખ હોય છે. અનાદિકાળથી લોકસંજ્ઞાના કારણે અજ્ઞાની જીવ લોકમાં બ્રિમણ કરતો આવ્યો અનેકવાર પ્રાપ્ત કર્યા છે પણ જરાય સુખ-શાંતિ મળ્યા નથી. તેથી આ બધાંની ઇચ્છા હવે છોડું છું. બસ, હવે છે. હવે જો તે લોકસંજ્ઞા છોડી તેના બદલે તો લોકસંજ્ઞા ટાળી, પરલોકનું પ્રયોજન અને તેના કારણે લોકાભાવનાનું ચિંતવન કરે તો લોકમાં થતું થતું લોકમાંનું પરિભ્રમણ મટાડી, લોકભાવનાના ભ્રમણ ઢળી લોકાયે સ્થિર નિવાસની એટલે અભ્યાસ અને ચિંતવન દ્વારા પરિણતિને પરલોકમાંથી કે સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે. પાછી વાળીને નિજલોકમાં સ્થાપીને લોકાગ્ર શિખર લોકમાવનાના અભ્યાસપૂર્વક તેનું ચિંતવન પરની શાશ્વત સ્થિર દશાને પ્રાપ્ત થાઉં એવી જ મારી કરવાથી નિજ-પરલોકના સાચા સ્વરૂપની સમજણ ભાવના છે. થાય છે. તેથી એકમાત્ર નિજલોક જ ઉપાદેય. (બ્ર. રવિન્દ્રજીકૃત બારભાવનામાંથી લોકભાવનાનું કાવ્ય) ( ટિપૃઇ) ૧, પરિસ્પંદન કંપન, ૨, અપરણામ અન્યનામ, બીજું નામ, ઈજનું અપરણામ મઘવા છે. ત્રીજા થડવર્તીનું ઈoછે જેવું ૩૫ અને ચેષ્ટા જાણીને તેનું નામ મઘવા રાખવામાં આવ્યું. • 3. ગંઘકૂઢિ સામાન્ય કેવળીની ઘર્મસભા માટેની રચના જે તીર્થંકર કેવળીની ઘર્મસભા સમવસરણ કરતાં નાની હોય છે. ૨૦૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy