SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા પોતાના રાગ કે વીતરાગ પરિણામને નથી. તોપણ અજ્ઞાની પોતાના અજ્ઞાનના કારણે તેને કરે છે. અને જેને કરે છે તેને ભોગવે છે. કર્મ-કર્મ સંબંઘ માની પોતે પરના કાર્યનો કર્તા થાય તે અજ્ઞાની કુંભારનો જીવ ઘડો બનાવવા સંબંધી એક બ્રિાંતિ છે. રાગને કરે છે અને તે રાગનું ફળ દુ:ખ હોય જેમ કે, કુંભારનો યોગ અને ઉપયોગ એ તેને ભોગવે છે. પણ તે રાગના નિમિત્તે થતા ઘડાની ક્રિયાને અનુકૂળ છે અને તે યોગ અને માટીના ઘડાને કરતો નથી કે ભોગવતો નથી. ઉપયોગને અનુરૂપ જ માટીમાંથી થતો ઘડો કુંભારનો જીવ પોતાના ઘડા બનાવવા સબંઘી જણાય છે. અહીં કુંભાર નિમિત્ત છે અને ઘડો રાગને પણ કરે અને તેના નિમિત્તે થતા ઘડાને નૈમિત્તિક છે. એટલે કે હું માર અને ઘડાને પણ કરે તો એક જ કુંભારના જીવના એક અનુકૂળ-અનુ ૫તા ઘરાવતો નિમિત્ત-નૈમિત્તિક સાથે બે કાર્ય થઈ જાય. એટલે કે તે એક સબંઘ છે. પરંતુ કુંભાર વ્યાપક અને ઘડો સાથે રાગને પણ કરે અને ઘડાને પણ કરે. વ્યાપ્ય નથી. તેથી કુંભાર અને ઘડાને વ્યાપકતે જ રીતે ઘડાનો કર્તા માટી પણ હોય અને વ્યાપ્યતા ઘરાવતો કર્તા-કર્મ સબંઘ નથી. તોપણ કુંભાર પણ હોય તો એક જ કાર્યના બે કર્તા અજ્ઞાની કુંભાર પોતાને ઘડાનો કર્તા માને છે. થઈ જાય પણ આવું ક્યારેય સંભવી શકે નહિ. આ રીતે નિમિત્તિ-નિમિત્તિક સબંઘને જ ર્તાઆ કારણે કુંભાર પોતાના રાગને કરે છે પણ કર્મ સબંઘ માની લેવો તે જ અજ્ઞાનીનું અજ્ઞાન ઘડાને કરતો નથી. આ રીતે પણ એક દ્રવ્ય કે ભ્રાંતિ છે. અન્ય કોઈનું કર્તા હોય શકે નહિ. પરપદાર્થના કર્તુત્વના આવા અજ્ઞાનના કારણે ઉપર મુજબ જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ પરપદાર્થ સંબંધીનું જ્ઞાતૃત્વપણું ગુમાવાઈ જાય જીવ પરનાં કાર્યનો બિલકુલ કર્તા હોતો નથી. છે. એટલે કે જે પરપદાર્થના કાર્યનો ફર્તા તોપણ અજ્ઞાની બ્રિાંતિથી પોતાને પરનો કર્તા થાય તે પરપદાર્થ સંબંધીનું જ્ઞાતાપણું ખોઈ માને છે. નાંખે છે. પ્રશ્ન :૪ઃ અજ્ઞાની કઈ પ્રકારની ભ્રાંતિથી પ્રશ્ન : ૫ઃ જે પરપદાર્થનો કર્તા થાય તે પોતાને પરનો કર્તા માને છે ? ज्ञातापाशुं जोछ नांजे, तेभ शा भाटे ? ઉત્તર : અજ્ઞાની જીવ પરપદાર્થના કાર્ય કરવા ઉત્તર ઃ ર્તાપણું અને જ્ઞાતાપણું એ પરસ્પર વિરમ સંબંધીનો જે યોગ અને ઉપયોગ કરે છે તેનો તે કર્તા પ્રકારની ક્રિયાઓ છે. તેથી તે બન્ને એકસાથે સંભવી હોય છે. પણ પરપદાર્થના કાર્યનો કર્તા બિલકુલ હોતો શકતી નથી, અજ્ઞાની પરપદાર્થના કાર્યનો નિમિત્તમાત્ર નથી, અહીં યોગ એટલે મન-વચન-કાયાના કારણે થતું હોવા છતાં તે પોતાને તેનો કર્તા માને છે. તેથી તે તેનાં આત્મપ્રદેશોનું પરિસ્પંદન છે અને ઉપયોગ એટલે સંબંઘીનું જ્ઞાતાપણું ખોઈ નાંખે છે. જ્ઞાનનું રાગાદિ વિકારો સાથે ઉપયુક્ત થવું-જોડાવું તે પરને જાણતાં પરમાં કાંઈક પ્રયોજન ઘરાવવું, છે. અજ્ઞાની પોતાનાં યોગ-ઉપયોગના કારણે તેની સાથે કોઈ સંબંઘ માનવો, તેના પ્રત્યે પરપદાર્થના કાર્ય થતાં માને છે. પણ તે એક અનુકુળ મોહ, રાગ કે દ્વેષ કરવો તે જ તેનું કર્તાપણું અનુપતા ઘરાવતો નિમિત્ત-નૈમિત્તિકપ્રકારનો સબંઘ છે અને તેનાથી વિરુદ્ધ ભાવ તે જ્ઞાતાપણું છે, પણ વ્યાપક-વ્યાપ્યતા ઘરાવતો કર્તા-કર્મ સબંઘ છે. અહીં જ્ઞાતાપણું એટલે પ્રતિમાસ કે અવલોક્ત ૧૯૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy