SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગ્રે સ્થિતિ થાય છે. એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે આ પ્રકારે લોકમાવનાના ચિંતવનનું વિશેષ પ્રકારનું ફળ પરનું ર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવવાનું અને નિજલોકમાં થતાં નિવાસ દ્વારા પરલોક્માં થતું ભ્રમણ મટાડી નિજલોમાં અને લોકાણે સ્થિતિ કરાવવાનું છે. અજ્ઞાની જીવ સંસારમાં નિરંતર ભ્રમણ કરતો રહે છે તેનું કારણ સંસારમાં સુખ માની તેનું પ્રયોજન રાખવાનું છે. સંસારભાવના ચિંતવન વર્ક સંસાને દુખરૂપ જાણી તેની અસારા રામાય છે. અને મોક્ષને જ સુખરૂપ જાણી તેની સારભૂતતા સ્થપાય છે. તેથી સંસાર પ્રત્યેનું પ્રયોજન એટલે કે સંસારાર્થીપણું હથી મોઢાનું પ્રયોજન એટલે કે મોક્ષાર્થી કે આત્માથીપણું પ્રગટે છે. આ રીતે સંસારમાવનારી ચિંતવનનું વિશેષ પ્રકારનું ફળ સંસારની અસારતા સમજાવવાનું અને આત્માર્થીપણું પ્રગટાવવાનું છે. લોકમાવના અને સંસારમાવવાના મેઘને આ નીચે કામાં મુદ્દાસર અને માં રજૂ વામાં આવે છે. લોકભાવના સંસારભાવના પ્રકાર ૧. લોક એટલે શું ? ૧. સંસાર એટલે શું ? છ દ્રવ્યો અને તેના વસવાટનાં જીવની વિકા૨ી અવસ્થાને સ્થાનને લોક કહે છે. સંસાર કહે છે. ૨. લોકના પ્રકા૨ ૨. સાંસારના નિશ્ચયથી ચૈતત્ત્વવપી તેથી છવી અશુદ્ધ નિજલોક એ એક જ લોક છેઅને અવસ્થા જ સંસા૨ છે અને વ્યવહા૨થી તે સ્વર્ગલોક, વ્યવહા૨થી તે જન્મ-મ૨ણ, મનુષ્યલોક જેવા અનેક પ્રકારે ચા૨ ત અને પાંચ પરાવર્તન છે. એ ત્રણ પ્રકારે છે. ૩. લોક ભ ા વ ના ની ૩. વિષયવસ્તુ વિષયવત. લોકભાવનાની વિષયવસ્તુ સંસારભાવનાની વિષયવસ્તુ સમ૨ત છ દ્રવ્યો અને સંપૂર્ણ જીવની વિકા૨ી અવસ્થા અને ત્રિલોક હોવાથી તે અત્યંત તેના કારણે પરિભ્રમણ હોવાથી વિશાળ સિંધુ રામ છે. નિ લોકમાતાની પેડાને બા સમાન છે. સંસારભાવનાની ૧૦. લોકભાવના ૪. લા ક ભા ૫ ૧ । ના ૪. સસારભાવનાના ચિંતવનનો વિષય ચિંતવનનો વિષય તે એક માત્ર વિષયલોક કે બિજલોક જ ઉપાદેય છે અને શિવાયનો સાળો ઘણો જ્ઞેયમાત્ર છે એ લોકભાવનાના ચિંતવનનો વિષય છે. એક માત્ર સોઇ જ ઉપાદેય છે. અને તે સિવાયનો સઘળો સંસાર ય છે તે સંસારભાવનાના ચિંતવનનો વિષય ૫. લોક ભાવન । ના ૫. સંસારભાવનાના ચિંતવનનું વિશેષળ ચિંતવનનું વિશેષફળ પરપાર્કનુંકાંપનુંતળી જ્ઞાતાપ સંસારની અસારતા સમપ્રગટવેઅનેનિોક્લાવિવાસ જાવે અને આત્માર્થીપણાની વ્યાપોનું લગતી પ્રગટતા કરાવે એ સંસારસ્થિતિ કરાવે એ લોકમાવા વાળા ચિતાનું વિશેષ ચિંતવનનુંવિશેષ ફળ છે. ફળ છે. લોકભાવનાની વિષયવસ્તુની વિશાળતા અને તેનું પ્રયોજન બારેય પ્રકારની ભાવનામાં લોકમાવનાની વિષયવસ્તુ અત્યંત વિશાળ છે. તેમાં સમા જીવાદિ છ દ્રશ્યોનું સ્વરૂપ અને ત્રિલોકનું સ્વરૂપ પણ સમાય છે. બૃહદ દ્રવ્યસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર, પંચાસ્તિકાયસંગ્રહ, ત્રિલોકસાર, શિલોય-પણતિ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ ને લોકામાવનાનો જ આભ્યાસ છે. અર્લી વિસ્તારમયના કારણે તેની ચર્ચા કરવામાં આવતી નથી. પણ માત્ર તેના પ્રયોજનની ચર્યા કરવામાં આવે છે. અનાદિ જ્ઞાની જીવ છ વર્ષ લોકમાં પોતાનું પ્રયોજન રાખી પરણિતિ રાખે છે અને તેના કારણે ૩૪૩ ઘનરાજૂ પ્રમાણ સંપૂર્ણ લોકમાં પરિભ્રમણ પામે છે. છ દ્રવ્યસ્વરૂપ લોક ોય છે અને નિજસ્વરૂપ ચૈતન્યલોક ઉપાદેય છે એ પ્રકારની ભાવના કેળવવી એ જ વિશાળ વિષયવસ્તુ ધરાવતા લોકમાવનાનું એક માત્ર પ્રયોજન છે. આ પ્રયોજન પાર લોકમાવનાનું ચિંતવન આવશ્યક છે. પાડવા ૧૯૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy