SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના વીતરાગભાવની પ્રચુરતાના પ્રભાવે નિર્જરાભાવનામાં આવી અવિપાક નિર્જરાનું ઉદયમાં આવેલ કર્મોને ફળ આપ્યા વિના ખેરવી ચિંતવન હોય છે. નાખવા તે અવિપાક નિર્જરા છે. વીતરાગી નિશ્ચય તપના કારણે આવી અવિપાક નિર્જરા હોય છે. ૩. પુરુષાર્થની અપેક્ષાએ નિર્જશના છે પ્રા૨ છે: સામાન્ય રીતે કોઈપણ કર્મ સ્વરૂપથી કે ૧. સકામ નિર્જરા અને પરરૂપથી ઉદયમાં આવીને તેનું ફળ આપ્યા ૨. અકામ નિર્જરા વિના ખરતો નથી. પૂર્વબદ્ધ કર્મનું તે જ જાતિની અન્ય પ્રકૃતિમાં ફેરવાઈ જઈને એટલે કે સંક્રમણ . ઍમ નિર્જશ. પામીને ઉધ્યમાં આવવું તે પરરૂપથી ઉધ્ય કહેવાય અહીં કામ એટલે પ્રયત્ન કે પુગ્ધાર્થ છે. તેથી છે પણ કોઈ કર્મ સંક્રમણ પામ્યા સિવાય ઉત્કર્ષણ કે અપકર્ષણ પામીને કે જે સ્વરૂપે પ્રયત્ન કે પુક્ષાર્થપૂર્વક થતી નિર્જરાને સકામ બંઘાયેલ હોય તે જ સ્વરૂપે ઉદયમાં આવે ર્નિર્જરા કહે છે. તો તે સ્વરૂપથી ઉદય કહેવાય છે. વીતરાગતાના પુરુષાર્થપૂર્વક થતી નિર્જરા તે સકામ નિર્જરા છે. જે કર્મ સત્તામાં હોય તેને પૌલિકકર્મના સર્વઘાતિ સ્પર્ધકોની શકિત વીતરાગી તપના પ્રભાવે પુરુષાર્થપૂર્વક ઉદયમાં સર્વપ્રકારે આત્માના ગુણોનું આચ્છાદન કરવાની લાવીને એટલે કે તેની ઉદીરણા કરીને હોય છે, જેના કારણે નવીન કર્મબંઘન થાય સમભાવપૂર્વક તેનો ભોગવટો કરવો કે જેના છે. આ રીતે નવીન ફર્મબંઘન કરાવનાર કર્મના કારણે કોઈ નવીન કર્મબંઘન ન થાય તો તે ઉદયને વિપાકરૂપ ઉદય કહે છે. પણ દેશઘાતિ સમયે થતી ફર્મની નિર્જરા એ સકામ નિર્જરા સ્પર્ધકોની શક્તિ અમુક પ્રકારે આત્માના ગુણોનું કહેવાય છે. જીવનું સમ્યક્ પ્રકારનું વીતરાગી આચ્છાદન કરવાની હોય છે, જેના કારણે નવીન કર્મબંઘન થતો નથી. આ રીતે નવીન તપ એ જ સકામ નિર્જરા છે. કર્મબંધન ન કરાવનાર કર્મના ઉદયને પ્રદેશરૂપ જીવનું આવી સકામ નિર્જરા માત્ર જ્ઞાનીને ઉદય કહે છે. જ હોય છે અને અજ્ઞાનીને હોતી નથી. વાસ્તવમાં સકામ નિર્જરા તે જ અવિપાક નિર્જરા જીવના વીતરાગી ભાવના કારણે સત્તામાં રહેલ સર્વઘાતિ સ્પર્ધકોનું દેશઘાતિમાં સંક્રમણ થઈને છે. જીવના પુરુષાર્થ સહિતના પરિણામરૂપ ભાવનિર્જરા તે સકામ નિર્જરા છે અને તેના પરરૂપથી ઉદયમાં આવવું અને તેના કારણે નિમિત્તે ફળ આપ્યા વિના પૌલિકકર્મના તેનો વિપાકરૂપ ઉદય ન થવો અને માત્ર ખરી જવારૂપ થતી દ્રવ્યનિર્જરા તે અવિપાક પ્રદેશરૂપ ઉદય થવો તે એક પ્રકારની કર્મની નિર્જરા છે. એટલે કે ભાવનિર્જરા તે સકામ અવિપાક નિર્જરા છે. નિર્જરા અને તેના નિમિત્તે થતી દ્રવ્યનિર્જરા ઉપરોકત દરેક પ્રકારની અવિપાક નિર્જરા તે અવિપાક નિર્જરા છે. નિર્જરાભાવનામાં આ જ્ઞાની ઘર્માત્માને સંવરપૂર્વક હોય છે. પ્રકારની નિર્જરાનું ચિંતવન હોય છે. ગુણોનું ઉભયે થતી કર્મી ની હોય છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy