SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ વીતરાગતાની વૃદ્ધિરૂપ નિર્જરાદશાની જ પ્રચુરતા છે. નિર્જરાદશા એ જ નિર્જરાતત્ત્વ છે. તેથી નિર્જરામાપના સાઘન છે અને નિર્જરાતત્ત્વ એ તેનું સામ્ય છે. નિર્જરાતત્ત્વ અને નિર્જરાભાવના વચ્ચેનો ઉપરોકત મેદ નીચેના દર્શાવી શકાય છે. નિર્જરાના ભેદ અને તેનું સ્વરૂપ រល જીવના પ્રદેશોમાં રહેલ પૂર્વબદ્ધ કર્મોનું ક્ષણ થઇને ખરી જવા માટેના કારણભૂત જીવના કોઠા અનુસાર ટુંકમાં પરિણામ અને તે કર્મોનું ખરી જવું તે નિર્જરા છે. નિજ'રાતત્ત્વ ૧. પરંતુનું સ્વરૂપ છે. ર. નિર્જરાતત્ત્વનું પ્રયોજન તેના ર. દ્વારા અજાણ્યા અને અપ્રગટ એવા શુદ્ધાત્મસ્વભાવને ઓળખી તેનો આશ્રય કરાવવાનું છે. નિરાભાવના ૧. ચિંતવન પ્રક્રિયા છે. Ann ૩. નિર્જરાતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનનું ૩. ફળ સમ્યગ્દર્શન છે. ૪. નિર્જરાતત્ત્વ એ સાઘ્ય છે. ૪. નિર્જરાભાવનાનું પ્રયોજન નિર્જરાનું ઉપાદેયસ્વરૂપ સમજી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય વધારી મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ પ્રેરવાનું છે. નિર્જરાભાવનાનું ચિંતવનનું ફળ નિર્જરાતત્ત્વની પ્રાપ્તિ છે. નિર્જરાભાવના એ સાધન છે. ANRANNANNA સંવ-નિર્જરાભાવનાની જેમ મોક્ષભાવના શા માટે નહિ ? ܕܡܩܡܩܗܣܗܡܗܣܘܢܘܕܘܘܘܘܘܘܗܕܢܫܢܘܗܕܕ નવતત્ત્વો પૈકીના સંવતત્ત્વ અને નિર્જરાતત્ત્વનું સ્વરૂપ અને તેનું પાપણું ચિંતવનારી સ્વભાવના અને નિર્જાભાવના છે. તેમ મોહતત્ત્વનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું ચિંતવનારી મોક્ષભાવના નથી, તેનું કારણ એ છે કે સંવ-નિર્જમાવનાના ચિંતવનમાં મોક્ષનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું આવી જ જાય છે. સંસારભાવનામાં પણ સંસાથી વિદ્ધ મોક્ષનું સારાભૂતપણું અને ઉપાદેયપણું હોય છે. દરેક ભાવનાના ચિંતવનનું ફળ મોક્ષમાર્ગ અને મોંધુ હોય છે. સંવ-નિર્જરા પોતે જ મોક્ષમાર્ગ છે. સંવરનિર્જરાની ઉત્પત્તિ પણ મોહારરૂપી શુદ્ધાત્માના આશ્રયથી અને મોક્ષપદ પ્રાપ્તિના ધ્યેયથી હોય છે, તેથી આતંગ મોમાનાની આવશ્યકતા નથી ૯. નિર્જરાભાવના નિર્જરાના જુદી-જુદી અપેક્ષાએ જુદા-જુદા ભેદ છે. તે આ પ્રકારે છેલ્રદ્ધ ૧. જીવ અને પૌદ્ગલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરા બે પ્રકારે છેઃ ૧. ભાવ નિર્જરા અને ર. હૃદ્ય નિર્જરા ફળદાનની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે ઃ ૧. સવિપાક નિર્જરા અને ર. અવિપાક નિર્જરા ૩. પુરુષાર્થની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે ઃ ૧. સકામ નિર્જરા ર. અકામ નિર્જરા ૪. ઓળખાણ માટે કરવામાં આવતા કથાની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે ૧. પ્રિય નિર્જરા . વ્યવહાર નિર્જરા વ્યવહાર નિર્જરાની વિવિધતાની અપેક્ષાએ બાર પ્રકારના તપ અનુસાર નિર્જરાના બાર પ્રકાર છે ઃ ૩૧. ઉપવાસ ૭. પ્રાયશ્ચિત્ત ૪૮. વિનય ર. અવૌંદર્ય ૩. વૃત્તિસિંખ્યાન |. વૈયાવૃત્ત્વ ૧૦. સ્વાધ્યાય ૪. સપરિúામા ૫. વિવિજ્ઞત્ત શય્યાસન ૧૧. ચુસ[ ૦૬. કાયકજ્ઞેશ ૧૨. દયાન ૧. જીવ અને પૌલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિશ બે પ્રકારે છેઃ ૧. ભાવનિર્જરા અને ર. દ્રવ્યનિર્જરા જીવના પરિણામ અને પૌદ્ગલિકકર્મના પરિણામ વચ્ચે પરસ્પર અનુકૂળ અનુસ્વપણાનો સંબંધ હોય છે જેને નિમિત-નૈમિત્તિક પ્રકારનો ૧૬૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy