SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર પં.દીલતરામકૃત નિર્જરાભાવના પ્રેક ભજન आतमरुप अनुपम अद्भूत, याहि लखँ भव सिंधु तरो ॥ टेक ॥। अल्पकाल में भरत चक्रधर निज आतमको ध्याय खरो । केवलज्ञान पाय भवि बोधे, ततछिन पायौ लोकशिरो ।। १ ।। સમ્પર્શન-જ્ઞાન-પરન-સવ, યેદિ ગતમેં માર નરો ! પૂરવ શિવ ો યે નાહિં અત્ર, પિર નૈદ, યદુ નિયત વરો ।। ૨ ।। कोटी ग्रन्थ को सार यही है, ये ही जिनवाणी उचरो । ‘રીન’. બાવ નિર્ઝર માનજો, મુત્તિમાં સવ તેમ વરો || ૪ || ભાવાર્થ પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ અનુપમ છે. અદ્ભુત છે. આ શુદ્ધાત્માના આશ્રર્ય થતી કર્મની નિર્દેશ અને નિર્જાભાવનાના ચિંતવની જ ભવસિંધુને તરીને પાર ઉતરી જવાય છે. ભરત ચક્રવર્તીએ પોતાના શુદ્ધાત્માના ધ્યાનના કારણભૂત નિર્જરાભાવનાનું ચિંતવન કરીને અલ્પકાળમાં જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યુ. ત્યારપછી વ્યજનોની નિર્જરાવાવનાનો બોધ આપીને સુત જ લોકશિખર ઉપર નિર્વાણદશાને પામ્યા. જેઓ પૂર્વમાં મોઠા પામ્યા છે. અત્યારે પાસે છે અને ભવિષ્યમાં ઘડાશે તેઓએ એ બાબત નિશ્ચિતરૂપથી સિદ્ધ કરી છે કે આ જગતમાં નિર્જાભાવના અને તેના તેના કારણે થતું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સહિતનું તપ જ મોક્ષનું કારણ હોવાથી અત્યંત સારભૂત છે. કરોડો ગ્રંથોનો સાર અને જિનવાણીનું કહેવું પણ આ જ પ્રકારે છે. તેથી કવિ દોલતરામ કહે છે કે, નિર્જરાભાવનાના ચિંતવનના બડે પોતાના શુદ્ધાત્માનું ધ્યાન ધરો અને તેથી વસ્તુ જ મુક્તિ-મળીને વો. એટલે કે મોથાદાને પ્રાપ્ત થાઓ. (દૌલત-જૈનપદ-સંગ્રહ - ભજન નં. ૮૬, પાનુ પપ ના આધારે) 31 -
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy