SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વડે જીવના શુદ્ધોપયોગરૂપ વીતરાગ ભાવસંવરને ઓળખવામાં આવે તો તે વ્યવહારમાંવસંવર છે અને તે જ શુોપયોગરૂપ વ્યવહારસંઘર વડે કર્મોના અટવારૂપ નિશ્ચયદ્ભવ્યાંવને ઓળખવામાં આવે તો તે વ્યવહારશ્વાંઘર છે. ૩. વ્યવહારસંવરની વિવિધતાની અપેક્ષાએ તેના મુખ્યભેદ છે અને તેના પેટાભેદ સતિના કુલ સતાવન ભેદ છે. ૧. પાંચ મહાવ્રત, ર. પાંચ સમિતિ, 3. ત્રણ ગુપ્તિ, ૪. બાવીરા પરિષ, ૫, દશ ધર્મ અને ૬. બાર ભાવના મળીને કુલ સતાવન મિંદ છે. જીવન વીતરાગી શુદ્ધભાવ અને તેના નિમિત્તે પૌદ્ગલિકર્મનું જીવના પ્રદેશોમાં આવવાનું અડધું તે સંવર છે. સંવરની ઓળખાણ માટે કરવામાં આવતા કથનની અપેક્ષાને સંઘર બે પ્રકારે નિશ્ચયસંવર અને વ્યવહારસંપર. છે. નિશ્ચયસંવર જીવના વીતરાગભાવ છે. નિશ્ચયનય તેના વિષયનું સીધી રીતે કથન કરનારો હોવાથી નિશ્ચયાંઘરના કોઈ પ્રકાર હોવા નથી. પણ વ્યવહારસંઘર એ વીતરાગીભાવરૂપ નિશ્ચયસંવર સાથે સંબંધિત શુભભાવરૂપ છે અને નિશ્ચયસંવરને આડકતરી રીતે બતાવનારૂં છે. શુભભાવ એ આત્માની આ અવસ્થા છે. અને અશુદ્ધતા અનેક પ્રકારે સંભવે છે. વ્યવહારનય કોઈ જાણીતા શુભભાવ દ્વારા અજાણ્યા પીતરાણીસંવરની ઓળખાણ આડકતરી રીતે કરાવે છે. તેથી વ્યવહારસંવર અનેક પ્રકારે સંભવે છે. આ સંઘરદશાની મુખ્યતા મુનિદશામાં હોય છે. મુનિની ભૂમિકાના શુભાવોને મુખ્યત્વે છ પ્રકારમાં દર્શાવી શકાય છે અને તેના પટાભેદ કરતાં તે સતાવન પ્રકારના બતાવી શકાય છે. તેથી ઇ અને તેના પેટાભે મેદ નીચે મુજબ કહી વ્યવહારસંવરના મુખ્યમેદ મળીને કુલ સત્તાવન શકાય છે. ૧૪૮ ૧. મહાપ્રત ર. સમિતિ ૩. ગુપ્તિ ૪. ઘ ૫. પરિષહ ૬. ભાવના કુલ મેદ |||||||2 1. મહાવ્રત હિંસાદિ પાપોની નિવૃત્તિને વ્રત કહે છે. આજીવન આવા પાપોની સર્વથા અને સંપૂર્ણ નિવૃત્તિને મહાવત કહે છે. હિંસાદી પાપોની અમુક અંશે અને અમુક પ્રકારે નિવૃત્તિ હોય તેને અવત કહે છે. શ્રાવકને આવા પ્રત હોય છે. હિંસાથે પાપોની સર્વપ્રકારે સર્વથા અને સંપૂર્ણ નિવૃત્તિને મહાપ્રત હે છે. મુનિની ભૂમિકામાં આવા મહાવ્રત હોય છે. મુનિના મૂળગુણોમાં તેનો સમાવેશ છે. નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં પહાઈ રહેવારૂપ વીતરાગભાવ જ વા છે. આવા વીતરાગભાવરૂપ વાપૂર્વક મુનિદશામાં હિંસાદી પાંચ પાપોની સર્વથા નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રત હોય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાવ્રત છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯. સૂત્ર-૧૮) અનુસાર સત્તાવન પ્રકારના સંવરમાં પાંચ પ્રકારના મહાવ્રતોને બદલે પાંચ પ્રકારના ચારિત્રનો રસમાવેશ છે. સામાયિક, ઘેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર છે. - ૨. સમિતિ દૈહૅિક ક્રિયા વખતે જીવની રક્ષા થાય તે રીતે ચત્નપૂર્વકની સમ્યક્ પ્રકારની પ્રવૃત્તિ કરવી તેને સમિતિ કહે છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy