SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ભાતુના ( સંવટલાવળા સંવર એટલે અટકવું તે. જીવના વિતરાગ ભાવ અને તેના કારણે પાલિકકર્મોનું જીવના સંવના ભેદ અને તેનું સ્વરૂપ પ્રદેશોમાં આવવાનું અટકવું તે સંવર છે. સંવરદશા જીવના પ્રદેશોમાં પૌગલિકકર્મને આવતાં અને તેના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય અટકાવનારો જીવનો અવિકારી શુદ્ધ ભાવ અને છે. આ પ્રકારની વારંવાર વિચારણા થવી તેને તે ફર્મનું આવવું અટકવું તે સંવર છે. સંવ૨ભાવના કહે છે. સંવરના જુદી-જુદી અપેક્ષાએ જુદા જુદા आस्रव निरोध: संवर। | ભેદ હોય છે. તે આ પ્રકારે દ્રઢ અર્થ : આસવનો નિરોધ તે સંવર છે. ૧. જીવ અને પૌદ્ગલિકકર્મના પરિણામની (તત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૯, સૂત્ર ૨) અપેક્ષાએ સંવર બે પ્રકારે છે: સંઘર એટલે રોકાઈ જવું, અટકી જવું તે. ૧. ભાવસંવર અને ૨. દ્રવ્યસંવર જીવના અવિકારી શુદ્ધ વીતરાગી ભાવના કારણે ૨. ઓળખાણ માટે કરવામાં આવતા ક્યનની નવીન ફર્મના આસવનો નિરોઘ થાય છે તે અપેક્ષાએ સંઘરના બે ભેદ છે : સંઘર છે. ૧. નિશ્ચયસંવર અને ર, વ્યવહારસંવર જેમ નાવમાં પડેલું છિદ્ર બુરાઈ જવાથી નાવમાં નવીન પાણી પ્રવેશ પામતું નથી તેમ 3. વ્યવહાર સંવરની વિવિઘતાની અપેક્ષાએ આસવોના અભાવથી નવીન કર્મોનું જીવના સંઘરના મુખ્ય છે અને તેના પેટા ભેદ પ્રદેશોમાં આવવાનું અટકી જાય છે તે સંવર સહિતના કુલ સતાવન ભેદ છે: છે. મિથ્યાત્વ, અવિરતિ, ઉષાય અને યોગ ૫ મહાવ્રત રૂપ સમિતિ +૩ તે આસવ છે અને તેનો અભાવ થવાથી ઉત્પન્ન વામિ +રર પરિષહ +૧n ધર્મ થતા સમ્યક્ત, વિષયવિરક્તિ, કષાયનિગ્રહ અને +૧ર ભાવના ૫૭ કુ લ યોગનિરોઘ તે સંવર છે. આસવ દેય છે અને તેનો વિરોધી સંવર ૧, જીવ અને પૌJહકકર્મના આંરણામનું ઉપાદેય છે. વીતરાગભાવરૂપ સંઘરની ઉત્પત્તિ અપેક્ષાએ સંવરના બે પ્રકારે છેલ્લૂ પોતાના ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે થાય છે. તેથી પ્રગટતાની ૧. ભાવસંવાર અને ર. અપેક્ષાએ સંવરદશા ઉપાધ્ય છે અને દ્રવ્યસંવર આશ્રયની અપેક્ષાએ પોતાનો જીવ અને પૌગલિકકર્મને શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે. અરસપરસ અનુકૂળ-અનુરૂપપણાનો ઉપર મુજબ સંવરનું સ્વરૂપ અને નિમિત્ત-નૈમિત્તિક પ્રકારનો સંબંધ હોય તેને પ્રાપ્ત કરવાના ઉપાયનું વારંવાર છે. આવા સંબંઘ સમયે જીવના ચિંતવન થવું તે સંવરમાવના છે. પરિણામને ભાવ અને ૮. સંસારભાવના ૧૪૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy