SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પહેરાવવાની જ હોય, તો આ જેને લાયક છે એવા સંસારમણ ભરાયત થખતે પહેરાવવામાં સ્મશાનનાં અમ્રનાં સગડૉ બજાલૌને જ પાગધ આવતો કપડાંની પાઘડી તો કાયમ ટકતો નથી, તરીકે પહેરાવું.” ફાટી જાય છે. પણ આ શિયમણોને ભરાથનારી આમ વિચારી તે દુષ્ટ ધ્યાનસ્થ ગજકમાર મોક્ષની પાઘડી તો ફાટતી નથી અને કાયમ ટકે મુનિના માથામાં સ્મશાનની ચીકણી માટીની. છે. આ પાઘડી પહેરીને હું શિભરમણોને ભરવા પાળ કરી સગડી જેવું બનાવી તેમાં સ્મશાનના શાંઘ જ પ્રયાણ કરૂં છું.” ધગધગતા અંગારા મૂકી, લે આ પાઘડી પહેર! આ પ્રકારે આસવભાવના ભાવતાં મુનિરાજ તેમ કહીને મુનિનું માથું સળગાવ્યું. ગજકુમાર પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં એવા લીના ગજકુમાર મુનિનું મસ્તક અગ્નિની પ્રચંડ થઇ ગયા કે તેમનો ઉપયોગ ફરી બહારમાં જ્વાળાઓથી એકદમ સળગી ઉઠયું. બહારમાં આવ્યો જ નહિ. મહાપરાક્રમી રાજકુમારે અગ્નિના ભયંકર ભડકાઓની વચ્ચે પણ બહારના અગ્નિના ભડકાના નિમિત્તે અંદરમાં મુનિરાજ અંદરમાં પરમ શીતળતા સ્વરૂપ ધ્યાનરૂપી ઉગ્ર અગ્નિ પ્રગટાવી કર્મોનો સંપૂર્ણ શાંતરસમાં નિમગ્ન થઇ આસવભાવનાના ઊંડા ક્ષય કરનારી ક્ષપકશ્રેણીનું આરોહણ કર્યું. ચિંતવનમાં ઉતરી ગયા ? બહારના અગ્નિના ભડકા વચ્ચે અંદરમાં પરમ શાંતરસમાં નિમગ્ન રહીને અંતર્મુહૂર્તમાં જ “અહા ! આ શરીર અને તેના લક્ષે થતો કેવળજ્ઞાન અને મોક્ષદશાની પ્રાપ્તિ કરી. આ આસભાય એ મારું સ્વરૂપ નથી. અuિથી જ પ્રકારે તેઓ નેમિનાથપ્રભુની સમીપમાં અંતકૃત સળગતો એવો ત્રિકાળ ક્રૂથ શુદ્ધાત્મા એજ મારૂં કેવળી બની. મોક્ષ પામનારા બન્યા. તેથી સ્વરૂપ છે. આ ઉપસર્ગ મારો કસોટીનો કાળ દેવોએ તેમનો કેવળજ્ઞાન અને મોક્ષનો છે. અંસ્થતરતાજન્ય આસવભાવનો પણ મહોત્સવ એક સાથે જ મનાવ્યો. અભાવ કરી વિરાસથી શુદ્ધાત્મસ્વરૂપમાં સંપૂર્ણ સ્થિરતા સ્થાપી સિદ્ધદશા પ્રગટ કરવાનો આ આસવભાવનાની આરાધના વડે માથા ઉપર અમૂલ્ય અયસર મને સાંપડ્યો છે. સસરાએ મૂકાયેલી સળગતી સગડીની પાઘડીને મોક્ષની મને સળગતી સગડૌનો નહિ પણ મહામૂલી પાઘડામાં પલટાવા મુક્તિ રમણ પાઘડીમાં પલટાવી મુક્તિ રમણીને વરનાર અંતતા મોક્ષની જ પાઘડી પહરાણી છે, સસરા તરફથી કેવળી ગજકુમારને કાટિ કોટિ પ્રણામ ! - સંદર્ભગ્રંથો) - ૧, બારસઅણઘેખા : ગાથા ૪૭ થી 50; • ૨, સ્વામિકાર્તિકિયાનુપ્રેક્ષા : ગાથા ૮ થી ૯૪; • ૩. ભિગવતી આરાઘના : ગાથા ૧૮૧૪ થી ૧૮ર૭; ૪. જ્ઞાનર્ણવ : સર : બ્લોક ૧ર0 થી ૧ર૮; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ ; ગાથા ૭ર૯ થી ૭૩૬; • ૬. તત્ત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા 39; ૦ ૭. તcવાર્થરાજવાર્તિક : ૯ / ૭, ૬ /07/; ૬/૭, ૭/507/30; • ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૬, ૪૧૭: ૯. સમણસુd: 30 અનુપ્રેક્ષાસૂત્ર : માથા પર; ૦ ૧0, પદ્મનદીપથવિરાતિ : અધ્યાય : ૬, બ્લોક ૫૧; ૧૧. અનગાર ઘર્મામૃત : ગાથા 90, ૭૧; ૧ર. બૃહદ્રવ્યસંગ્રહ : ગાથા ૨૮, ૩૧, ૩૫ ની ટીકા; • ૧૩. સમયસાર : ગાથા ૭ર, ૧૬૪, ૧૬૫ અને તેની ટીકા; • ૧૪. સિ.કોરા; ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૭, પાનું - 98; ૪/૭, પાનું -9G; આરાધ: પાનું ૨૮૨, નયથક્રબૃહદ: ગાથા ૧૫ર, ૧૫3. આસવભાવનાની કથા : મોક્ષની પાઘડી - હરિવંશપુરાણ : સર્ગ ૬0, ૬૧. ૭. આસવભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy