SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખરૂપપણું અને દુ:ખળપણું પણ સમજી શકાય તેવ તેવું છે. મિથ્યાત્યાદિ આસવોના કારણે આ જગતમાં છે કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? અનેક પ્રકારની સામાજીક, કૌટુંબિક, રાજકીય અને શરીરાદિ સંયોગોને સંસાર કહેવાય છે. પણ વૈશ્લેિક સમસ્યાઓ જોવા મળે છે. સમાજમાં જે તે વ્યવહારથી સંસાર છે. નિશ્ચયથી રાગાદિ કાંઈ બુરાઈઓ, બેઈમાની, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ આસવભાવ જ આત્માનો સાથો સંસાર છે. વગેરે જોવા મળે છે તેનું કારણ આ મિથ્યાત્વાદિ જ હોય છે. તેથી આસવો દેય છે. અને આસવોને આસઘભાવનાનો અભ્યાસ અને તેનું ચિંતવન અટકાવવા માટે આશ્રયભૂત પોતાનો નિરાસંઘ આસવનું હેયપણું દર્શાવે છે. આસવનું હેયપણું શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે. તે સંસારનું જ હેયપણું છે. આસવભાવનાના આઘારે સંસારનું હેયપણું સમજાતાં સંસાર પ્રત્યે ઉપરોકત જેવી બાબતો આરાઘભાવનાના ઉદાસીનતા કે ઉપેક્ષા આવે છે, જેને સંસાર ચિંતવનનું સાઘન કે કારણ બની શકે છે. પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ પ્રકારે આસવભાવના વૈરાગ્યનું કારણ છે. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? A કે પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ ત્ર: - ર મ મ મ મ મ -ત્રન બીજી બધી ભાવનાની જેમ આરાઘાભાવનાનાં આચવભાવનાનો અભ્યાસ આસવોનું હેયપણું અભ્યાસનું પ્રયોજન વસ્તુસ્વરૂપની સાચી સમજણ અને પોતાના શુદ્ધાભસ્વભાવનું ઉપાદેયપણું કરાવી સંસાર પ્રત્યે વૈરાગ્ય કરાવવાનું છે. આવા બતાવી વસ્તસ્વ૫ની યથાર્થ સમજણ કરાવે છે. પ્રયોજનપૂર્વક આસવભાવનાના અભ્યાસનું વિશેષ આસવભાવ જાણીતો છે અને પોતાનો ત્રિકાળ ફળ આ પ્રકારે છે દ્રઢઢ શુદ્ધાત્મસ્વભાવ અજાણ્યો છે. આસવભાવનાનો ૧. મિયાદવને મંદ કરાવે અભ્યિાસ જાણીતા સવભાવ દ્વારા અજાણ્યા ૨. ઉષાયો ઉપશાંત કરાવે શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ પણ કરાવે છે. ( ૧. મિથ્યાત્વને મંદ કરાવી આસવભાવ અનિત્ય, અશરણ, અસાર, પ્રયોજ નભૂત વસ્તુના સ્વરૂપ અને અસહાય, અશુચિ અને દુ:ખ રૂપ છે. પણ તેમાં પોતાના શુદ્ધાત્મસ્વભાવ સંબંઘી મિથ્યા છૂપાયેલો પોતાનો શુદ્ધાત્મસ્વભાવ નિત્ય, શરણ, માન્યતાને મિથ્યાત્વ કહે છે. સારભૂત, સહાયરૂપ, શુચિ અને સુખરૂપ છે. અનેક આસવભાવનાનો અભ્યાસ આ મિથ્યાત્વને પ્રકારના આસવમાવોની વચ્ચે અન્વયરૂપ પોતાનો મંદ કરાવનારો છે. એકરૂપ, અખંડ, ત્રિકાળ ઘુવ શુદ્ધાત્મસ્વભાવ રહેલો હોય છે. આ રીતે જાણીતા આાવભાવ પોતાના શુદ્ધાત્મસ્વભાવની અણસમજણ અને દ્વારા અજાણ્યા શુદ્ધાભસ્વભાવને સમજી તેના સંબંધી મિથ્યા માન્યતા તે જ મિથ્યાત્વ વસ્તુસ્વરૂપની સાચી સમજણ આસઘાભાવનાના છે. સઘળાં આસ્રવાભાવોમાં મિથ્યાત્વ જ મૂળભૂત અભ્યિાસ દ્વારા થાય છે. અને મુખ્ય છે. મિથ્યાત્વના કારણે જ અવિરતિ, ૭. આસવભાવના ૧૩૭
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy