SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી વિરુદ્ધ પોતાનો ત્રિકાળ ઘુવ શાત્મ સ્વભાવ એ અનંતગુણોના નિદાનરૂપ શુદ્ધાત્મસ્વભાવ અન્ય કોઈના આઘાર વિના પોતાનો અખંડ, એકરૂપ, ધ્રુવ સ્વભાવ છે. પોતાના જ આઘારે હોવાથી સાઘાર છે. વળી તેને પોતાનું કોઈ પણ કાર્ય કરવા માટે અન્ય તે અનાદિ-અનંત સ્વયંરક્ષિત હોવાથી સુરક્ષિત કોઈની આવશ્યકતા હોતી નથી. તેથી તે સ્વયં છે. આ રીતે શુદ્ધાભસ્વભાવ સાઘાર અને પોતે જ પોતાનો મદદગાર, ઉપકારી, સહાયક સુરક્ષિત હોવાથી શરણરૂપ છે. શરણરૂપ હોવાથી કે સાથી છે. તેથી શુદ્ધાત્મસ્વભાવ સહાયભૂત ઉપાદેય છે. છે. તેથી તે ઉપાદેય છે. ( ૩. અન્નાર-સારભૂત ૫. ભિન્ન-અભિન્ન જે નિઃસત્ત્વ, નિરર્થક કે તુચ્છ હોય તેને અસાર પોતાથી વિરુદ્ધ. સ્વભાવવાળો હોય તે પોતાથી અને જે સત્તવશાલ, સાર્થક કે સમૃદ્ધ હોય તેને ભિન્ન અને પોતાથી અવદ્ધ. સ્વભાવવાળો હોય સારભૂત કહેવાય છે. તે પોતાની અભિન્ન કહેવાય છે. આસવો આત્માની આકુળતા ઉપજાવનારી આસપો એ પોતાના શુદ્ધાભસ્વભાવને અશુદ્ધ અવસ્થા છે. તેથી તે નિ:સત્વ, નિરર્થક મૂકીને પરસંયોગે થતા વિભાવો છે. તેથી અને તુચ્છ છે. તેથી તે અસાર છે. અસાર તે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવથી વિમદ્ર હોવાથી દેય છે. સ્વભાવવાળા છે. શુદ્ધાત્મસ્વભાવ પોતાનો અનંતગુણોથી સભર | વૃક્ષ ઉપર લાખ નામનો એક રોગ થાય ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. તેથી તે સત્વશીલ, છે. આ રોગ એ વૃક્ષની પોતાની જ અવસ્થા સાર્થક અને સમૃદ્ધ છે. તેથી તે સારભૂત છે. છે. પણ આ રોગના કારણે વૃક્ષ નાશ પામે સારભૂત હોવાથી ઉપાદેય છે. છે. આ કારણે વૃક્ષ અને લાખો વધ્ય-ઘાતકપણું છે. લાખ ઘાતક છે એટલે કે હણનાર છે ૪. અસહાય- સહાયત અને વૃક્ષ વધ્યું છે એટલે કે લાખ દ્વારા હણાવા યોગ્ય છે. લાખ દ્વારા પીપળ જેવા વૃક્ષ નાશ જેને પોતાનો કોઈ મદદગાર, ઉપકારી, સહાયક પામે છે. તેથી લાખનો સ્વભાવ વૃક્ષથી વિરસદ્ધ કે સાથ ન હોય તેને અસહાય અને જે સ્વયં છે. લાખ વૃક્ષની સાથે સંબંધિત તેની જ પોતે પોતાનો મદદગાર, ઉપકારી, સહાયક કે અવરથા હોવા છતાં વૃક્ષથી વિરુદ્ધ સ્વભાવપણું સાથી હોય તેને સહાયભૂત કહેવાય છે. છે. તેથી લાખ એ વૃક્ષથી ભિન્ન છે. તેમ આસવો ઘાતક છે અને આત્મ વધ્યા છે. આત્માનો શુદ્ધ આવો સુખ-દુ:ખ, પુણ્ય-પાપ જેવી અનેક સ્વભાવ આસવો દ્વારા નાશ પામે છે. આ પ્રકારે અવસ્થાઓ પણ હોય છે. પોતાના સુખ-દુ:ખ આસવોનું આત્માથી વિરુદ્ધ સ્વભાવપણું હોવાથી. જેવી કોઈ પણ અવસથામાં તે એકલો જ તે આત્માથી ભિન્ન છે. તેથી તે દેય છે. હોય છે અને તેનો કોઈ મદદગાર, ઉપકારી, સહાયક કે સાથી હોતાં નથી. તેથી આસવો પોતાનો ત્રિકાળ ધ્રુવ અસંયોગી શુદ્ધાત્મસ્વભાવ અસહાય છે. તેથી તે દેય છે. પોતાથી અવિરુદ્ધ સ્વભાવવાળો હોવાથી પોતાથી અભિન્ન છે. તેથી તે ઉપાદેય છે. ૭. આસવભાવના ૧૩૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy