SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 222222.Parade ૧૫ યોગ ઉપાદેય છે. આ રીતે આસવતત્વ દેય છે પરંતુ ૪ મનોયોગ + ૪ વચનયોગ + આચવભાવના ઉપાદેય છે. ૭ ફાયયોગ=૧૫ પ૭ કુલ આસ્રવ આસવ ઉપરાંત સંઘર અને નિર્જરા પણ તત્ત્વ તેમ જ ભાવના એ બન્નેમાં સમાવેશ પામે otવતાવો પૈકીનાં આસવ અને છે. આસ્રવતત્વ અને આચવભાવનાના ઉપરોક્ત બારભાવના માંહેના આસવમાં તફાવતના આઘારે તત્ત્વ અને ભાવના વચ્ચેનો સંક્ષિપ્ત તફાવત નીચેના કોઠા અનુસાર દર્શાવી શો ફેર છે ? શકાય છે. do | Gitવના વસ્તના પ્રયોજનાભૂત સ્વરૂપને દર્શાવનાર તત્વ ૧. તજવએ ૧. ભિાવના હોય છે. આસ્રવ પણ વસ્તુનું પ્રયોજનાભૂત એ સ્વરૂપ હોવાથી જીવાદિ નવતત્વોમાં તેનો પ્રયોજન ભૂિત વસ્તુનું પારમાર્થિક ચિંતવનની સ્વરૂપ છે. બાબત છે. સમાવેશ છે. આસવ તત્વ એ સંસારનું કારણ હોવાથી હેય છે. તોપણ જાણીતા આસવ દ્વારા ર. કોઈપણ તત્વનું ર. દરેક ભાવનાના અજાણ્યા શુદ્ધાત્મસ્વભાવને ઓળખી શકાય છે. પ્રયોજન જાણીતા ચિંતવન નું પ્રયો જ ન આ શુદ્ધાભસ્વભાવની ઓળખાણનું ફળ તત્ત્વ દ્વારા અજાણ્યા વસ્તુના સાચા સ્વરૂપની સમ્યગ્દર્શન છે. શુ દ્ધાભરઘ ભિાવનો સમજણ સહિતનો બારભાવના એ એક પ્રકારની ચિંતવનની ઓળખવાનું છે. વૈરાગ્ય છે. બાબત છે. બારભાવનામાં આસ્રવ તત્વનું હેયપણું 13. તત્વ નવ પ્રકારે છે 3 ભાવના બાર પ્રકરે અને શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું ચિંતવવામાં આવે છે. જે સમજણપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન ૪. નવ તત્ત્વો પૈકી | ૪. બારેય ભાવના કરાવે છે. જીવ, અજીવ એ હોય; આમહિત સં બં ઘી આસવ, બંધ, પુષ્ય, પારમાર્થિક વિચારણા નવતત્વો અને બારભાવનાનું આસવ એક પાપ એ ય તેમ જ હોવાથી બારેયા જ હોવા છતાં નવતત્વોમાં તે પ્રયોજનબૂિત સંવર, નિર્જરા, મોઢા એ ભાવના ઉપાદેય છે. વસ્તુના સ્વરૂપ તરીકે છે અને તેના દ્વારા |ઉપાય તત્વ છે. | દ્વાત્મભાવને ઓળખવાનું પ્રયોજન છે. નાના તતતતતતતતતતતતતા બાર ભાવનામાં આસવના દેયપણાની અને આસવભાવનાની જેમ શુદ્ધાત્મસ્વભાવની ઉપાધ્યપણાની ચિંતવન પ્રક્યિા છે અને તેના દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ સમજી બંધભાવના શા માટે íહિં? સંસાર પ્રત્યેના વૈરાગ્યનું પ્રયોજન છે. નવતત્ત્વો પૈકીનું આસવ તત્ત્વ એ આસવનવ તત્ત્વો પૈકીનું જીવ, અજીવ એ શેય; ભાવનાપણે છે તેમ બંઘતત્ત્વ એ બંઘભાવનાપણે આસવ, બંઘ, પુણ્ય, પાપ એ હેય: સંવર, નથી. તેનું કારણ દ્રવ્યાચવ અને દ્રવ્યખંઘમાં નિર્જરા અને મોક્ષ એ ઉપાય છે. બારેય ભિાવના ઘેર પડતો હોવા છતાં તેના કારણભૂત ભાવાસંઘ આત્મહિત સંબંધી પારમાર્થિક વિચારણા હોવાથી અને ભાવબંઘમાં કોઈ ફેર નથી. જીવના જે ૭. આર્ટ્સવભાવના ૧૩૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy