SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ प्रथमं संयमस्थानं सर्वोत्कृष्टदेशविरतिविशुद्धस्थानतः अनन्तगुणविशुद्धम्, द्वितीयं संयमस्थानं प्रथमस्थानादनन्ततमे भागे यावन्तः अविभागास्तावदविभागवृद्धौ भवति, एवं तृतीयं, एवं चतुर्थं, एवमनन्तभागवृद्ध्या अङ्गुलमात्राकाशक्षेत्रस्य अङ्गुलासङ्ख्यभागाकाशप्रदेशप्रमाणसमानि स्थानानि भवन्ति । इदं प्रथमं कण्डकम् । ततः परमसङ्ख्यातभागवृद्धिरूपं यत्संयमस्थानमस्ति तदसङ्ख्येयभागवृद्धरूप- कण्डक प्रथमं संयमस्थानम्, (अर्थात् ) = प्रथमकण्डकस्य चरमसंयमस्थाने यावन्तोऽविभागास्तेषामसङ्ख्याततमे भागे यावन्तोऽविभागा-स्तावन्तोऽधिकाः क्षयोपशमा (ક્ષયોપશમાંશા) મન્તિ, તાર્ (અમઘ્યેયમા ધિામિધાને) ડો પ્રથમ संयमस्थानम्, ततोऽसङ्ख्येयानि स्थानान्यनन्तभागवृद्धिरूपाणि अङ्गुलासंख्येयभागप्रदेशराशिप्रमाणानि ( अनन्तभागवृद्धाभिधं ) द्वितीयं कण्डकम् । ततः परमेकमसङ्ख्यातभागवृद्धिरूपं ( संयमस्थानम् ) । पुनः असङ्ख्ये यानि अनन्तभागवृद्धिरूपाणि ( संयमस्थानानि, तद् अनन्तभागवृद्धाभिधं) तृतीयं कण्डकम्, ततः एकमसङ्ख्येयभागवृद्धिरूपम् (संयमस्थानम् ), ૫૩ અહીં સંયમસ્થાનોની તરતમતારૂપે ષટ્ચાન પ્રરૂપણા’” જણાવેલી છે. પંક્તિઓના શબ્દો પ્રમાણે અર્થ સમજાવવાનું અંદર આવી જાય તે રીતે ભાવાર્થરૂપે આ વિષય સમજાવાય છે - ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમને અનુસારે આત્મામાં “સંયમ” પ્રાપ્ત થાય છે. સંયમ એ આત્માનો ગુણ છે. પણ ઘટ-પટની જેમ પદાર્થવિશેષ નથી. તેથી ઘટ-પટના જેમ ટુકડા થઈ શકે છે તેમ આ સંયમગુણના વિભાગ (ખંડ-ટુકડા) થઈ શકતા નથી, પરંતુ એક જીવના સંયમસ્થાનથી બીજા જીવનું સંયમસ્થાન કેટલું અધિક છે ? તે સમજવા માટે પ્રથમના સંયમસ્થાનના બુદ્ધિમાત્રથી કરાયેલા અતિશય સૂક્ષ્મ (કેવલીપરમાત્માના જ્ઞાનથી પણ નિર્વિભાજ્ય એવા) જે વિભાગો કરાય છે, તેને “અવિભાગ” કહેવાય છે. ત્યાં સૌથી જઘન્યમાં પણ જઘન્ય એવું ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી જે “સર્વવિરતિવાળું પ્રથમ સંયમસ્થાન” આવે છે. તેમાં જે ક્ષયોપશમ છે તેના બુદ્ધિકૃત નિર્વિભાજ્ય વિભાગો જો કરાય તો સર્વ આકાશાસ્તિકાયની જેટલી પ્રદેશરાશિ છે તેના કરતાં અનંતગુણા ચારિત્રના પર્યાયોનો પ્રાદુર્ભાવ તે જઘન્ય ચારિત્રમાં છે. એટલે કે સંપૂર્ણ આકાશાસ્તિકાયના પ્રદેશરાશિ કરતાં અનંતગુણી સંખ્યાની તુલ્ય ચારિત્ર પર્યાયોના અવિભાગોવાળું પ્રથમ સંયમસ્થાન (જઘન્યમાં જઘન્ય એવું સર્વવિરતિવાળું આ સંયમસ્થાન) છે. બૃહત્કલ્પસૂત્રનો સાક્ષી પાઠ આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે -
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy