________________
jain
કથાસાર
કથાસાર (જૈન આગમ કથાઓ અને વિવેચન)
સૌજન્યઃ જેને યુથ ફોરમ
i
છે
જ છે
આજથી પુર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો નર્ક અને સંસારના દુખોથી ભય પામીને અથવા દેવગતિ અને મોક્ષના સુખો પામવા, પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ બધા જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જગત પર અનાસકતિ જ જ્ઞાન નું પરિણામ છે. અનુકંપા એ સમકતનું મૂળભુત લક્ષણ છે.