SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાસાદિક નવરણ, યંત્ર–કણાકૃતિએ ચોખંડ કર, મધ્યમાં ઋદ્ધિ લખવી, ઉપરથી શરૂ કરીને ચારે તરફ ફરતા મંત્રાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૨૩ વિધિ–૧૪ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, અંગુલ ૧૨ ને હેમકુંડ કરે, હેમકુંડની અંદર અગર, ઘી, સરસવ, ગોરૂચંદનને હોમ મંત્ર ભણી ભણીને કરે. સફેદ આસન, સફેદ માલા, પૂર્વ દિશા સન્મુખ રાખવું. ચંદન, અગર અને છાડછડીલાનો ધૂપ દે. પછી ખીર, શીરે અને તંદુલનું શ્રાવકોને ભેજન કરાવવું. ગુણ–શુભાશુભ પ્રશ્નને જવાબ મલે. કાવ્ય ૩ર-- દિધ–કૈં ઈ મર્દ નો અમદૃાવા | मंत्र-ॐ नमो भगवति मम शत्रुन् बंधय बंधय ताडय ताडय उन्मूलय उन्मूलय छिन्द छिन्द भिन्द भिन्द स्वाहा ॥ યંત્ર–મૃદંગાકારે લખ, મધ્યમાં ઋદ્ધિ લખીને, ચારે બાજુ ફરતા મંત્રાક્ષરો લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર.૩ર૪ વિધિ–૨૭ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, કાલું આસન, કમલકાકડીના બીજની માલા, નિત્ય દિશા સન્મુખ મુખ રાખવું. ગુગલ, નાગરમોથ, તગર અને ઘીને ધૂપ દે. ગુણદુષ્ટ માણસનું જોર ન ચાલે, દુષ્ટ મનુષ્યને નાશ થાય. કાવ્ય ૩૩– વધિ– દી મર્દ નમો વત્તાપવિત્તાપ . મંત્ર-ત્ર શકે અણુ ઘણુ ચંગુ ફી વાવ અયજ્ઞ શમમનને પમ || યંત્ર--વીશ પાંખડીઓ વાળા કમલની મધ્યમાં % લખે, ચોવીશ પાંખડીમાં મંત્રાક્ષરે લખવા. (ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી). આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૨૫ વિધિ––૭ દિવસ, દરરોજ ૧૦૮ જાપ કરવા, જગિયાનું આસન, રૂદ્રાક્ષની માલા, વાયવ્ય દિશા સન્મુખ મુખ રાખવું. કપૂર, પરા, ઘી, ચંદન અને ઈલાયચીને ધૂપ દે. ગુણ-મેઘને ભય, અતિવૃષ્ટિ, તીડ, કાતરા તથા ઉંદરને ભય ખેતરમાં ન હોય કાવ્ય ૩૪– ઋધિ--૩૪ ઈં મર્દ જુમો કિસસ્તા તથar . મંત્ર--૩૪ નો માવતો મૃત પિરાવાક્ષરતાંઢાનું તાડ તારા મારી માં વાલા |
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy